વઢિયાર પંથકના ખેડૂતોને બાગાયત ખેતીની પ્રેરણા આપતું જમણપુરનું રાવળ કુટુંબ: ૧૨ વીઘા જમીનમાં લીંબુના છોડનો ઉછેર સમગ્ર ગુજરાતનો ખેડૂત અવનવા સંશોધનો સાથે બાગાયત ખેતી તરફ આગેકૂચ કરી રહ્યો છે તેમજ ગુજરાત-સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના સમૃદ્ધ તાલુકાના ખેડૂતો પપૈયા, આંબા, બોરડી, ચીકુ, લીંબુ, આંબળા જેવી ખેતી કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઇ રહ્યા છે....
કૃષિક્ષેત્રે વૈજ્ઞાનિક પિયત પદ્ધતિઓ અપનાવી પાણીનો કરકસરયુક્ત કાર્યક્ષમ ઉપયોગ કરીશું તો જ જળ અને જમીન જેવા પાક ઉત્પાદનના મુખ્ય ઘટકોની જાળવણી થઈ શકશે : જળબચત એ માત્ર ખેતી નહીં સમગ્ર સૃષ્ટિ માટે જરૂરી.સમગ્ર સજીવ સૃષ્ટિ માટે પાણી એક અતિ મહત્વનું અનિવાર્ય પરિબળ છે કે જે માનવજાતને કુદરત તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે. પાણી માટેની માનવજાતની માંગ અને...
ઉત્તર -મધ્ય ગુજરાતમાં પ્રથમ વખત મધમાખી ઉછેર કેન્દ્ર બન્યું: રાણપુરના ખેડૂતે ખેતરમાં ૨૮ મધમાખી ઘર બનાવ્યા : દરેક ઘરદીઠ વર્ષે દહાડે ૬૦થી ૮૦ કિલો જેટલું મધ એકત્રિત કરશેસામાન્ય રીતે ડંખ મારતી મધમાખીથી સૌ કોઇ દૂર રહેતા હોય છે. પરંતુ આ મધમાખીનો પણ ડીસાના ખેડૂતો આર્થિક ઉપાર્જન માટે ઉપયોગ કરી રહ્યા છે. ડીસા તાલુકાના રાણપુર ગામના પ્રગતિશીલ ખેડૂતે...
વૈશ્વિક હરીફાઇના સમયમાં સ્વચ્છ દૂધ ઉત્પાદન તાતી જરૂરિયાત : સ્વચ્છ ઉત્પાદનની કાળજી લેવાથી પશુ તથા દૂધ ઉત્પાદન વધે છે : દૂધ ઉત્પાદનમાં અગ્રેસર, હવે સ્વચ્છતા જરૂરી
ઉત્તર ગુજરાત સહિત રાજ્યના ખેડૂતોએ શ્વેતક્રાંતિ કરી પશુપાલનને એક સફળ વ્યવસાયમાં પલટી નાંખ્યો છે. દૂધ ઉત્પાદનની બાબતમાં અહીંના પશુપાલકોને કોઇ પહોંચી શકે એમ નથી. પરંતુ સ્વચ્છતા તથા...