ભુજના ભીડ ગેટ પાસે આવેલા લુહાર ચોક રોડ પાસે છેલ્લા ૪૦ વર્ષથી ખારીસિંગ, દાિળયા બનાવવાની ભઢ્ઢી ધુમાડા ઓકી રહી છે.
આસપાસના રહેવાસીઓએ કલેકટરથી નગરપાલિકા સુધી રજૂઆતો કરી હોવા છતાં તંત્ર કોઇ નક્કર કાર્યવાહી કરવાને બદલે માત્ર પત્ર વ્યવહારથી સંતોષ માની બેસી રહ્યું છે. પચીસેક જેટલા રહેવાસીઓએ તા. ૧/૧૦/૨૦૦૮ના કલેકટરને પત્ર લખી કારખાના દ્વારા ફેલાતા...
૬૦ હજાર જેટલાં થાપણદારો ધરાવતી સુરેન્દ્રનગર પીપલ્સ કો.ઓ. બેંકના વહીવટદારોએ આરબીઆઇના નિયમ વિરુદ્ધ રૂ. ૫૮ કરોડથી વધુ રકમનું ધિરાણ કયું હતું અને વસૂલાતની કોઈ કાર્યવાહી હાથ ધરી નહોતી. બેંકના આ ગેરવહીવટ સામે થાપણદારો પૈકીના એક થાપણદારે કાનૂની જંગ છેડયો હતો, પરંતુ પોલીસે પણ તપાસમાં નિષ્ક્રિયતા દાખવતાં આખરે હાઇકોર્ટનું શરણું લીધું હતું....
શહેરમાં પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેમ લુખ્ખાઓ અવારનવાર ઘાતક હથિયારોથી હુમલો કરતા હોવાના બનાવો સામાન્ય બની ગયા છે. આવા જ એક કિસ્સામાં જામનગર રોડ, હુડકો કવૉટર-પમાં રહેતા મહંમદ જુણેજા નામના યુવાનને ભીસ્તીવાડના સરતાજ ઉફેઁ રાજન હમીરભાઇ ખીયાણી નામના શખ્સે પગમાં છરીના ઘા ઝીંકી દેતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર લઇ રહેલા યુવાનના...
શહેરમાં પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેમ લુખ્ખાઓ અવારનવાર ઘાતક હથિયારોથી હુમલો કરતા હોવાના બનાવો સામાન્ય બની ગયા છે. આવા જ એક કિસ્સામાં જામનગર રોડ, હુડકો કવૉટર-પમાં રહેતા મહંમદ જુણેજા નામના યુવાનને ભીસ્તીવાડના સરતાજ ઉફેઁ રાજન હમીરભાઇ ખીયાણી નામના શખ્સે પગમાં છરીના ઘા ઝીંકી દેતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર લઇ રહેલા યુવાનના...