સરકારી વિનય અને વાણીજય કોલેજ નસવાડીના રાિષ્ટ્રય સેવા યોજનાના ઉપક્રમે વ્યક્તિ વિકાસ અને રાષ્ટ્ર વિકાસની પ્રવૃત્તિઓના ભાગરૂપે એનએસએસ વિભાગની ૧૦મી જનજાગૃતિ ગ્રામોત્કર્ષ શિબિરનું આયોજન ૨૪ જાન્યુઆરી સુધી કરવામાં આવ્યું છે.
કોઠીયા ગામની લોકમાન્ય ટિળક આશ્રમ શાળામાં નસવાડીનાંધારાસભ્ય ધીરૂભાઇ ભીલના હસ્તે જનજાગૃતિ ગ્રામોત્કર્ષ શિબીરનું ઉદ્દઘાટન થયું હતું. સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત ૧૮થી ૨૪ જાન્યુ.ના રોજ યોજાનાર શિબિરમાં ૧૯મીના રોજ સવારે ગ્રામજનો આશ્રમાર્થીઓનો સંપર્ક સાંજે ગામની વિવિધ...
પોલીસ માટે માથાનો દુખાવો બની રહેલી નકલી પોલીસને ઝડપી લેવા માટે શહેર પોલીસે કવાયત હાથ ધરી છે. તમામ શંકાસ્પદ લોકોને રોકીને તેમની જડતી લેવામાં આવી રહી છે. પોલીસે નકલી પોલીસની શંકા જતાં બે યુવકોને રોકીને તપાસ કરતાં એક યુવક કરાઇ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેઈનિંગ લે છે અને બીજો યુવક ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ નીકળ્યો હતો.
શહેર પોલીસની ટીમ રોડ પર...
આવતા સપ્તાહથી કંપનીઓના ડિસેમ્બર અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર થવાના શરૂ થશે. હાલમાં પૂરો થયેલો ત્રિમાસિક ગાળો કંપનીઓ માટે છેલ્લા ૧૦ ત્રિમાસિક ગાળામાં ( લગભગ અઢી વર્ષ) સૌથી કપરો રહેશે એવું કંપનીઓની કામગીરીના મૂકવામાં આવતા અંદાજ પરથી જોવા મળે છે. કેટલાક મોટા બ્રોકરેજ હાઉસ દ્વારા સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ કંપનીઓના કરવામાં...
ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ હવે ઇન્ડિયન એરફોર્સમાં ફરજ બજાવશે. રવિવારે યુનિવર્સિટીમાં એરફોર્સ દ્વારા પ્લેસમેન્ટ યોજી કલાસ-વન ઓફિસરોની નિમણૂંક કરાશે.
એરફોર્સ દ્વારા મેટ્રોલોજિકલ બ્રાંચમાં કલાસ વન ઓફિસરના સિલેકશન માટે ૮ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગે ઝુઓલોજી ડિપાર્ટમેન્ટમાં પ્લેસમેન્ટ યોજાશે જેમાં પસંદગી પામનારા વિદ્યાર્થીઓને...