Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

કરજણ હાઇસ્કૂલ પાસે વીજ થાંભલો પડયો: જાનહાનિ ટળી

કરજણ નવાબજાર વિસ્તારમાં આવેલ શાહ એન.બી. સાવeજનિક હાઇસ્કૂલ પાસે સોસાયટી વિસ્તારમાં જવાના જાહેરમાર્ગને અડીને આવેલ વીજકંપનીનાં થાંભલાને બિલ્ડીંગ મટિરિયલ લઇને આવેલ અજાણી ટ્રકે થાંભલાની ટક્કર મારતાં શાળા સમય દરમિયાન સવારે જીવતા વાયરો સાથે થાંભલો નીચે પડયો હતો. જેમાં શાળાના શિક્ષકોની સતર્કતાથી જાહેરમાર્ગ તરફ વિદ્યાર્થીઓ ન જાય તેવી કાળજી રાખતાં મોટી જાનહાનિ થતાં રહી જવા પામી હતી. કરજણ નવા બજારમાં આવેલ શાહ એન.બી. સાવeજનિક હાઇસ્કૂલમાં પ્રાથમિક વિભાગથી ૧૨ ધોરણ સુધીનાં કરજણ નગર તેમજ તાલુકાના...

...તો વનવાસી મહિલાઓ પણ હીરાને ચમક આપશે

હીરા ઉદ્યોગમાં હાલમાં કારીગરોની તીવ્ર ખેંચ વર્તાઇ રહી છે. આ મામલે સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સક્રિય થઇ છે....

ધાવટ કેનાલમાં પડેલું ગાબડું પૂરી પાણી છોડાતાં ખેડૂતો ખુશ

કરજણ તાલુકાના ધાવટ ગામે આવેલ કેનાલમાં ગાબડું પડતાં પાણી નજીકના આદિવાસી વિસ્તારમાં ઘુસી જવા પામ્યું હતું...
 
 

પરિણીતા સાથે સંબંધ બાંધવાની લાલચે મોબાઇલચોર ઝડપાયો

વાલિયામાં ટ્રક ચાલકે દુકાન માલિકના ફોન સહિત ત્રણ મોબાઇલની ચોરી કર્યા બાદ ચોરીનાં મોબાઇલ ઉપર આવેલા મહિલાનાં...

અંકલેશ્ર્વરના બાકરોલમાં માટીચોરીનું કૌભાંડ

અંકલેશ્ર્વરના બાકરોલ ગામે તળાવને ઉંડુ કરવાનો ઇજારો મેળવનારા કોન્ટ્રાકટરે પરવાનગી કરતાં વધારે ખોદકામ કરી લાખો...
 

More News

 
 

  • Posted On January 22, 04:04 AM
     
    ભાસ્કર ન્યૂઝ.હિઁમતનગર જેલ વિભાગના નાયબ પોલીસ મહાનિરિક્ષકે બુધવારે હિઁમતનગરની સબજેલની મુલાકાત લઇ વહીવટ અંગેનું નિરીક્ષણ કયું હતું અને જેલ સુધારણા અભિયાન અંતર્ગત બંદીવાનોના અધિકારોનું રક્ષણ થાય છેકે કેમ તેની જાણકારી મેળવી હતી. જેલના નાયબ પોલીસ મહાનિરિક્ષક એસ.એસ.ત્રિવેદી બુધવારે વાર્ષિક ઇન્સ્પેકશન અર્થે હિઁમતનગર સબજેલ ખાતે આવ્યા હતા....
     

  • Posted On January 22, 04:04 AM
     
    પંન્યાસ પદ્મદર્શનવજિય મહારાજની નશિ્રામાં અમદાવાદ ખાતે મહાસુદ છઠ ૨૯ જાન્યુઆરીએ મુમુક્ષુ પ્રશાંતનો દીક્ષા મહોત્સવ યોજાશે. શ્રી જીરાવાળા પાશ્ર્વgનાથ જિનાલય ખાતે આયોજિત મહોત્સવમાં શહેરના શ્રાવકો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહેશે. પંન્યાસ ગુરુદેવ ચંદ્રશેખર વજિય મહારાજના અનેક શિષ્યો પરમાત્મ પ્રાપ્તીના માર્ગે અગ્રેસર રહ્યાં છે. આવા જ એક વિરલ...
     

  • Posted On January 22, 04:04 AM
     
    દાહોદ જિલ્લામાં નરેગા યોજના પાછલા બે ત્રણ વર્ષોથી ચર્ચાના એરણે રહી છે.વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન જિલ્લામાં ૧૮.૧૭ કરોડ રૂ.નું મજુરોને ચૂકવવાના બાકી હોવાનું જાણવા મ¬યું છે. જાત ઘસી અને મજુરી કરી છતાં મહિનાઓ વિત્યા છતાં મજુરોને નાણાં ન મળતાં ભારે વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે. ઘર આંગણે ગરીબોને મજુરી મળી રહે અને જિલ્લામાંથી રોજગારી માટેે સ્થળાંતર અટકે...
     

  • Posted On January 22, 04:04 AM
     
    ગુજરાતના બ્રહ્નસમાજ દ્વારા સૌપ્રથમવાર અમદાવાદમાં બ્રાહ્નણોનું બ્રહ્નચોર્યાસી સંમેલન યોજાશે. આ સંમેલનમાં ૧૧ લાખથી વધુ બ્રાહ્નણોની ઉપસ્થિતિમાં યુવાનો માટે બટુકોે માટે પરચિય મેળો યોજાશે અને ગૌહત્યા પર પ્રતબિંધના સોગંદ લેશે. ગુજરાતના ઈતિહાસમાં સૌપ્રથમવાર અમદાવાદમાં બ્રહ્નચોર્યાસીનું મહાસંમેલન અમદાવાદમાં યોજાઈ રહ્યું છે. આ અંગે...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.