ડભોઇ મહુડી ભાગોળ બહાર નવાપુરા ચમારવાસ, અને મિલ્લત નગર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સાથે ઉભરાતી ગટરોને લઇ ગંદકી જેવી બેવડી સમસ્યાઓ ઊભી થઇ છે. છેલ્લાં ત્રણ માસથી પીડિત પ્રજાએ બુધવારે પાલિકા ઉપર મોરચો ઠાલવી દીધો હતો. તેમની રજુઆત એ હતી કે સમગ્ર વિસ્તારમાં ઘેર ઘેર બાળકો, યુવાનો અને વૃદ્ધો બે થી ત્રણની સંખ્યામાં પાણીજન્ય રોગોથી પિડાઇ રહ્યાં છે. હજારો રૂપિયાનાં ખર્ચા થાય છે છતાં પાલિકાની ઉઘ ઉડતી નથી. ત્યારે હવે આંદોલનનો માર્ગ જ અપનાવવાનો લોકોએ નિધૉર કર્યો છે.
ડભોઇ નગરપાલિકામાં હાલ જયારથી...
ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં ધીકતા રેતી ઉદ્યોગમાં તિળયેથી નિળયે સુધી ભ્રષ્ટાચાર છે. ડભોઇ નગરપાલિકાના વારગિૃહના બોરવેલના પ્રતબિંધિત વિસ્તારમાંથી પણ લાખો ટન રેતી ઉલેચાય છે. ત્યારે પાલિકા દ્વારા વારગિૃહ ચેરમેન તથા સેક્રેટરી દ્વારા છાપો મારતાં માથેભારે રેતીમાં ખેપિયાઓ દ્વારા ખૂલ્લી ધમકીઓ અપાય છે. આ અંગે લાગતાવળગતા...
ડભોઈ તાલુકાનાં તેનતલાવ ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પ્રસિદ્ધ થયેલા પરિણામમાં વાસ્તવમાં જીતેલા ઉમેદવારની જાહેરાત થઈ હતી.જ્યારે તંત્ર દ્વારા મોકલેલા પરિણામ પ્રસિદ્ધી પત્રમાં તંત્રે હારેલા ઉમેદવારનો વજિેતાપત્ર મોકલી છબરડો વાળ્યો છે. આ સંબંધીત હવે ૨૧મી જાન્યુઆરીનો રોજ યોજાનારી ઉપસરપંચની ચૂંટણીને લઈને અનેક તર્કવિતકોg ઊભા થયા છે. આ અંગે...
ડભોઇ& ડભોઈના સુંદર કૂવા વિસ્તારમાં મોડી રાતે નજીવી બાબતે કાસમભાઈ શેખ નામના ૬૦ વર્ષીય આધેડે જાવેદ યાકુબભાઇ હાજીવાલા પર હિઁસક હુમલો કર્યો હતો. ગંભીર ઇજા થવાને કારણે તેને વડોદરા સયાજીમાં લઇ જવાની તૈયારી કરી હતી. પરંતુ તે પૂવeે ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં લઇ જતાં તબીબે મૃત જાહેર કર્યો હતો. જ્યારે હુમલો કર્યા બાદ કાસમભાઈ ઘરમાં જઇ પોતાના જ શરીર...