શહેરમાં ફાટકો પર સર્જાનારી ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે આગોતરું આયોજન
ગાંધીનગરની શહેર વિકાસ યોજના...
પાછોતરો સુકારો નામનો રોગ : જીરાના પાકને પણ માઠી અસર : ખેડૂતોમાં ચિંતાની લાગણી
ગાંધીનગર જિલ્લામાં ચાલુ વર્ષે...
આરટીઓ કચેરીને ૩૦મી એપ્રિલ પહેલાં નવી નંબરપ્લેટની તૈયારી પૂર્ણ કરવા આદેશ પ્રારંભમાં નવાં વાહનોને આ પ્લેટ અપાશે :...
મુખ્યમંત્રીના નિવાસસ્થાને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ૧૧મીની સવારે ૧૧.૩૦ વાગ્યે ભાજપના પ્રદેશ...
ઓક્ટ્રોયની ગ્રાન્ટ આપવામાં સરકારના ધાંધિયા સામે કોંગ્રેસ બજેટસત્રમાં કાળીપટ્ટી બાંધશે
મ્યુનિ.ના સને ૨૦૧૨-૧૩ના વર્ષના અંદાજપત્ર માટે મ્યુનિ. કોંગ્રેસે રૂપિયા ૨૪૬ કરોડના સુધારા રજૂ કર્યા છે. આ સાથે કોંગીનેતાઓએ કહ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકારે ઓકટ્રોય નાબૂદીના વળતર તરીકે મ્યુનિ.ને ગ્રાન્ટ આપવામાં ધાંધિયા જ કર્યા છે અને છેલ્લાં પાંચ...
જનસંઘના સમયથી પંડિત દીનદયાળજીની પુણ્યતિથિ સમર્પણ દિવસ તરીકે મનાવાય છે અને વરસોથી આ દિવસે કાર્યકરો સમર્પણ કરતાં આવ્યા છે. આજના ભાજપે પંડિતજીની પુણ્યતિથિએ સમર્પણને બદલે પ્રજા પાસેથી ૨પ૦ કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવવાનો જે નિર્ણય કર્યો છે તેનાથી અકિંચન પંડિતજીના આત્માને ઠેસ પહોંચી છે એમ, મહાગુજરાત જનતા પાર્ટીના અધ્યક્ષ ગોરધન ઝડફિયાએ જણાવ્યું...
દેશમાં સૌથી વધુ ગેસનો વપરાશ ગુજરાતમાં થાય છે, એટલે અન્ય રાજ્યોને નહિવત્ અને ગુજરાતને મોટું નુકસાન થવાની શક્યતા
કેન્દ્ર સરકારે કુદરતી ગેસ ઉપર લેવાતા વેટના દરમાં ઘટાડો કરી શકાય એ માટે તેને 'ડિકલેર્ડ’ ગેસની યાદીમાં સામેલ કરવાની હિલચાલ શરૂ કરી છે. આ માટે તમામ રાજ્યોના અભિપ્રાય પણ મેળવાઇ રહ્યો છે. જો કે કેન્દ્રના આ પગલાંથી કુદરતી ગેસ ઉપર...
ગાંધીનગર જિલ્લાની માહિતી એકઠી કરવા કલેકટર કચેરીની કવાયત
ક્ષતિગ્રસ્ત ધર્મસ્થાનનો પ્રકાર, તોફાન સમયની સ્થિતિ અને ત્યારપછીની સ્થિતિની માહિતી મગાવાઇ
ગોધરાકાંડને પગલે રાજ્યભરમાં ફાટી નીકળેલાં કોમી રમખાણોમાં નુકસાન પામેલાં ધર્મસ્થાનોના સમારકામ માટે વળતર ચૂકવવા અંગેના વડી અદાલતના ચુકાદા બાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ક્ષતિગ્રસ્ત...