Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

ગોધરામાં આજે ગુરુપૂજા દિવસની ઉજવણી

સંત નિરંકારી મશિનના વડા સદગુરુ બાબા હરદેવસિંહ જી મહારાજ (નિરંકારી બાબા)ના જન્મ દિવસ નિમિત્તે સંત નિરંકારી સત્સંગ ભવન ભુરાવાવ ગોધરામાં તા. ૨૩ ના રોજ ગુરૂ પૂજા દિન મહોત્સવ નિમિત્તે સંત નિરંકારી મશિન,દિલ્હીના સંત જયરામ થયપીયાલ મહારાજની અધ્યક્ષ્તામાં સવારે ૧૧ થી ૨ દરમિયાન સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં તમામ ધર્મપ્રેમી સહભાગી થઇ સંતવાણીનો લેવા ગોધરા શાખાના પ્રમુખ વિધ્યાબેનજીએ જણાવ્યુ છે.

ભૂતનાથ મહાદેવ મંદિરના પાટોત્સવની ઉજવણી

ભૂતનાથ મહાદેવ મંદિરના ૧૩મો પાટોત્સવની ઉજવણીનો પ્રારંભ લઘુરૂદ્ર યજ્ઞથી થયો હતો. લઘુરૂદ્ર યજ્ઞમાં આઠ પરિવારોએ...

બંધ મકાનમાંથી તસ્કરોએ ૨પ હજારની સાફસૂફી કરી

ગોધરાના સાંપા રોડ ઉપર આવેલા શકિતનગરમાં રહેતા પુજા ભાઇ વણકરના બંધ મકાનને તસ્કરોએ નશિાન બનાવ્યું હતું. તસ્કરોએ ૧પ...
 
 

સ્વ. સી.ડી. પટેલની પુણ્યતિથિ નિમિત્તે ફળ વિતરણ

કોંગ્રેસના અગ્રણી નેતા અને ગુજરાતના માજી ગૃહમંત્રી સ્વ. સી.ડી. પટેલની ૧૧મી પુણ્યતિથિ નિમિત્તે નવસારી જિલ્લા...

ગોધરામાં બ્ર«માકુમારીઝ સંસ્થા દ્વારા દિવ્ય અનુભૂતિ સમારંભનું આયોજન

પ્રજાપતિ બ્ર«માકુમારી ઇશ્ર્વરીય વિશ્વ વિધ્યાલય ગોધરા દ્વારા મહાશિવરાત્રિનાં પાવન પવeે પરમ પિતા શિવ...
 

More News

 
 

  • Posted On February 23, 04:05 AM
     
    ગોધરા શહેરની એલસીબી, એસઓજી સહિત પોલીસ મથકે ફરજ બજાવતા પાંચ પીએસઆઇની બઢતી સાથે પીઆઇ તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ ત્રણ નવા પીઆઇની બદલી પંચમહાલ જિલ્લામાં કરવામાં આવી છે. જેના આધારે જિલ્લામાં ખાલી પડેલી પીઆઇની જગ્યા હવે ભરાશે. ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પીએસઆઇની બઢતીની ચર્ચાઓ સંભળાતી હતી. દરમિયાન ગૃહ વિભાગ દ્વારા મંગળવારની મોડી...
     

  • Posted On February 2, 04:06 AM
     
    ગોધરા પાલિકાની તાજેતરમાં મળેલી ત્રિમાસિક બેઠકમાં લેવામાં આવેલા બે મુદ્દા સામે વિરોધ પક્ષે વાંધો દર્શાવ્યો છે.તેમને તાત્કાલીક અસરથી સરકાર પાસેથી પાનમ પાણી યોજના પાલિકા હસ્તક લેવી જોઇએ તથા ઉપર દરના મકાનોને ટ્રસ્ટોની સંમતિ વગર તબદીલ કરવામાં આવશે તો સામાજિક ટ્રસ્ટોને મોટું નુકસાન થવાની ભિતિ વ્યક્ત કરી છે. ગોધરા નગર પાલિકાની ગત સોમવારે...
     

  • Posted On February 2, 04:05 AM
     
    ગોધરા શહેરમાં લાંબા સમયથી આડેધડ પરવાનગી વગર અને વેરા ભરપાઇ કર્યા વિના ઉભા કરાયેલા ગગનચૂંબી ટાવર માટે મોબાઇલ કંપનીઓને ભીંસમાં લેવાની ઝુંબેશ ઉપાડાઇ છે. સાત વર્ષથી વિના મંજૂરીએ કાર્યરત ડોડપા તળાવ વિસ્તારમાં ટાવરને સીલ મારી રૂ.૨ લાખની વસૂલાત નોટિસ પાઠવવામાં આવી છે. સફાળા જાગેલ પાલિકાએ સવeે હાથ ધરતાં ૧૭ ઉપરાંત ટાવર પેટે અંંદાજિત રૂ. પ૨ લાખના લેણા...
     

  • Posted On February 2, 04:03 AM
     
    લુણાવાડાના મોટા સોનેલા ગામે બાઇકને પંકચર થતાં અચાનક િસ્લપ ખાઇ જતાં સારવાર દરમિયાન ચાલકનું મોત થયું હતું. માહિતી મુજબ લુણાવાડાના ધનવંત શંકરભાઇ ગાંધી મોટર સાઇકલ લઇને તાલુકાના મોટા સોનેલા ગામેથી પસાર થતા હતા. અચાનક મોટર સાઇકલને પંકચર થતાં િસ્લપ ખાઇ ગઇ હતી. જેથી ચાલક ધનવંતભાઇને ગંભીર ઇજા પહોંચતાં સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું.
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Victoria’s Secret picks sexiest women
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.