ગરબાડા તાલુકાના બાવકા ગામે સૈકાઓ જુનું શીવ પંચાયતન મંદિર ભગ્ન આવસ્થામાં ઉભુ છે.જો કે પુરાતન વિભાગ દ્વારા મંદિરની ફેિન્સંગ બનાવાઇ રહી છે.પરંતુ આ ઐતિહાસિક ધરોહર ને પુન: જીવીત કરાય તેવી લોકોની માંગ છે.
ગરબાડા તાલુકાના બાવકાં ખાતે આવેલ અતિ પ્રાચીન શિવમંદિર હજારો વર્ષ પહેલા માત્ર પથ્થરો દ્વારા બનાવવામાં આવ્યું હતું. જેનાં પર ભારતીય સંસ્કૃતિનું નકશીકામ કરેલ છે. જે મંદિર એક પર્યટક સ્થળ તો છે જ સાથે સાથે દાહોદ જીલ્લાની પ્રજાની આસ્થા નું પ્રતીક પણ છે કોઇ પણ જાતના વાર તહેવાર પર અહિયા હજારો...
ગરબાડા ખાતેના સ્મશાનગૃહમાં એમજીવીસીએલની નિષ્કાળજીના કારણે ડાઘુઓને ભારે હાલાકી સામનો કરવાનો વારો આવ્યો છે. વહેલી તકે તંત્ર દ્વારા સ્મશાન ખાતેની લાઇન ફરીથી નાખી ત્યાંની સ્ટ્રીટ લાઇટ વહેલી તકે ચાલુ કરવામાં આવે તે આવશ્યક બાબત બની છે.
ગરબાડાનાં સ્મશાન ખાતે પહેલાં એલ.ટી. લાઇન (દીવાબતી) હતી. જેની લાઇન ગ્રામ પંચાયતનાં પાણી પુરવઠાનાં કૂવાના વોટર...
ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
નડિયાદ તાલુકાના પીજ મુકામે સમસ્ત મોઢ બ્રાહ્નણ ઉત્કર્ષ મંડળ ધ્વારા રાજ્યકક્ષાનું પ્રથમ જીવન સાથી પસંદગી સંમેલન શશીકાન્તભાઇ ત્રિવેદી, ડીઆઇજી, ગાંધીનગરના અધ્યક્ષપદે યોજાયું હતું.
આ પ્રસંગે શશીકાન્તભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વિશ્વમાં આજે કુટુંબ પ્રથા નાબુદ થઇ રહી છે અને સમાજ સીમીત થતા જાય છે ત્યારે આ પ્રકારના...
ગરબાડા તાલુકાની બોરીયાળી ગામની બ્રાન્ચ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫નો સમાવેશ થાય છે. જેના બાળકોને ભણાવવાની જવાબદારી હાલમાં માત્ર એક જ શિક્ષકનાં માથે છે. શિક્ષકોના અભાવે બાળકોનું ભાવિ ન બગડે તે હેતુથી વહેલી તકે સ્ટાફ વધારવા એસએમસી દ્વારા વિવિધ જગ્યાઓએ રજુઆતો કરવામાં આવી છે. પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી. ગરબાડા તાલુકાના નાની બોરીયાળી...
& ગરબાડાના સીમળીયા ગામમાં રહેતા રતનસીંગે તેના ગામના જ નયનેશ પલાસને કંકુબેનના ઘરે બોલાવ્યા હતા. તેમજ અમારા બાપાને ગરબાડાના બજારમાં કેમ મારેલ તેમ કહેતાં નયનેશે મેં તેમને મારેલ નથી તેવું કહેતાં કંકુબેને કહેલ કે તંે મારા સસરાને મારેલ છે તો પછી કેમ ના પાડે છે. આથી નયનેશ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલવા લાગ્યા અને હાથમાંની ડાંગ કંકુબેનને ડાબા હાથના બાવડાના...