ગોધરામાં દિનભરના સદભાવના કાર્યક્રમ બાદ ખાસ કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યક્રમના સ્થળે તૈયાર કરાયેલ મંડપમાં ગોધરા શહેર તેમજ પંચમહાલ જિલ્લાના ભાજપા સંગઠનના તમામ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ગરીબ કલ્યાણ મેળા, ગુણોત્સવ કાર્યક્રમ, પ્રવેશોત્સવ ઉપરાંત સ્વાસ્થ્યલક્ષી ૧૦૮ની સેવા સહિત કરાયેલા અન્ય વિકાસ કામ અંંગે પણ...
શ્યામલ ચારરસ્તા નજીક આવેલા મેફેર ટાવરમાં એ િંવગની લિફ્ટમાં અચાનક ગુરુવારે સવારે આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાગેલી આગનો ધુમાડો છેક ટાવરના ૯મા માળ સુધી પહોંચી ગયો હતો. આગ લાગવાથી ટાવરના રહીશો ગભરાઈ ગયા હતા. આગની જાણ થતાં ફાયરબગિ્રેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ટાવરમાં ફાયરસેફ્ટીની સુવિધા હતી, પરંતુ તે ઉપયોગમાં લઈ...
ગોધરા સદ્દભાવના ઉપવાસ કાર્યક્રમમાં આવેલા ગોધરા મેથોડસ્ટિ ચર્ચના રેવ. સેમસન એમ.વાઘેલાએ કહ્યું હતું કે સદ્દભાવના એટલે કોઇ વાડાબંધી ન હોય, કોઇ ઉચ્ચ કે નીચ ન હોય, તમામને સમાન અધિકાર હોય. રાજકીય આગેવાનોએ પણ સર્વધર્મની ભાવના અપનાવવી જોઇએ. મોદીમાં આ ભાવના છે ખરી ? તેવા પ્ર®નના જવાબમાં ફાધરે કહ્યું હતું કે હવે
દેખાય છે !