ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
કઠલાલ તાલુકાના ખડાલ ગામે આવેલા રામજી મંદિરમાંથી લાલજી મહારાજની પાંચ ઈંચની પંચધાતુની મૂતિgની ચોરી થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. આ સંદર્ભે રામજી મંદિરના ટ્રસ્ટીએ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર કઠલાલ તાલુકાના ખડાલ ગામે આવેલાં રામજી મંદિરમાં પૂજારી તરીકે ભીખાભાઈ મણભિાઈ ભટ્ટ સેવા કરી રહ્યા છે. ૧૮મીના રોજ સવારે ૯:૩૦ કલાકે મંદિરના પૂજારી ઠાકોરજીને પ્રસાદ ધરાવી પોતાના ઘરે ગયા હતા. આ...
ભાસ્કર ન્યૂઝ.હિઁમતનગર
તલોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તત્કાલિન પીએસઆઇ એસીબીના છટકામાં લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ કેસ હિઁમતનગરની ડસ્ટિ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી પૂર્વ પીએસઆઇને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદ અને રૂપિયા બે હજારનો દંડ ફટકાર્યો હતો.
તલોદ તાલુકાના મોતીસરા ગામના...
ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
મહુધા નગરમાં આવેલ મકાનપોળ નજીક બુધવારે સવારે સ્ટ્રીટલાઈટના લોખંડના થાંભલામાં ઉતરેલા કરંટના કારણે એક ગાયનું મૃત્યુ નીપજયુ હતું. સ્ટ્રીટલાઈટના વીજપુરવઠાને વહન કરતો કેબલ ક્રેક થવાથી આ કરંટ લોખંડના થાંભલામાં ઉતર્યો હતો. જેના કારણે ગાયને કરંટ લાગવાથી આ ઘટના બની હતી. સદ્દનસીબે આ પશુના બદલે કોઈ માનવીને સ્ર્પશ થયો હોત તો,...