-આઠ દિવસની ચર્ચા બાદ સેવાસદનની સ્થાયી સમિતિને રૂ. ૨૫ કરોડનો વેરાવધારો વાજબી ન લાગ્યો
-કમિશનરે સૂચવેલ નવું વેરાનું માળખું હાલ પૂરતું મુલતવી રખાયું
-જૂના બાકી વેરાની વસૂલાત કરવા લોક અદાલત ઊભી કરાશે
-વેરા વગરના બજેટને ડૉ.વિજય શાહ સમગ્ર સભામાં રજૂ કરશે
-૧૮૦ કરોડની વેરા વધારવાના બદલે જૂની વસૂલાત પર ભાર...પિતાની વાતથી પુત્ર ઘણો જ ખુશ થઇ ગયો હતો