Advertisement
 

સુખસરમાં બિયારણની કિટસનું વિતરણ બંધ કરતાં હોબાળો

ફતેપુરા તાલુકાના સુખસરમાં ટ્રાયબલ સબપ્લાન હેઠળ આવેલી બિયારણ કીટસનું વિતરણ ખાનગી એજન્સી દ્વારા સોમવારના રોજ વિતરણ કરવાનુ હતું. તેમાં વહેલી સવારથી ખેડૂતો આવી ગયા હતા. પરંતુ મોડા સુધી વિતરણ કરવામાં ન આવતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. જેમાં વિતરકો દ્વારા વિતરણ બંધ કરી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ફતેપુરા માં પ્રાયોજના વહીવટદાર દ્વારા ટ્રાયબલ સબપ્લાન યોજના હેઠળ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મકાઇ બિયારણ માટે ખાનગી કંપની દ્વારા પ૦૦ની પહોંચ આપવામાં આવી હતી. સોમવારના રોજ વિતરણ કરવાનું હોવાનું...

ખરોડમાં કૃષિ કિટ વિતરણ ન થતાં રોષ

ઘોઘંબા તાલુકાના ખરોડ વિભાગ મોટાકદની ખેતી વિષયક વિવિધ કાર્યકરી સહકારી મંડળી દ્વારા વનબંધુ કલ્યાણ યોજના પૈકી...

બિ‌લ્ડર-આર્કિટેક્ટ સામે ફરિયાદ

- પોલીસે બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા ગોધરા શહેરના ભુરાવાવ સ્થિત નાલંદા વિદ્યાલય પાસે જમીનદોસ્ત થયેલ ચાર...
 
 

સમા નજીક કેનાલના કિનારે છકડો પલટી ખાતાં એક મોત

ડેરોલ સ્ટેશન પીકેએસ સ્કુલમાં અભ્યાસ કરતા બાળકો ભરેલો છકડો સમા ગામ પાસેથી પસા રથતી નર્મદા કેનાલ પાસે ચાલકે...

પ્રેમીની હત્યાના બનાવમાં પ્રેમિકા તથા સાથીદારને આજીવન કેદ

પાવાગઢ હોટલ ચાંપાનેરમાં અઢી વર્ષ અગાઉ પ્રેમીની હત્યા કરવાના બનાવમાં પ્રેમીકા તેમજ તેના સાથીદારને ગોધરા કોર્ટ...
 

More News

 
 
  •  
    Posted On June 18, 04:06 AM
     
    પંચમહાલમાં સર્વત્ર વરસાદ ખાબક્યો, જનજીવનને ભારે અસર
    - હાલોલમાં રાત્રિના ત્રણ જ કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાતા જનજીવનને અસર - ફોરેસ્ટ કોલોનીની કંપાઉન્ડ વોલ તથા જાંબુડી બ્રિજને નુકસાન સોમવારની સવાર સુધીમાં પંચમહાલ જિલ્લામાં કુલ ૩૦પ મીમી વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધારે રાત્રિના ત્રણ જ કલાકમાં પાંચ ઇંચ વરસાદ હાલોલમાં નોંધાતાં જળબંબાકાર સાથે જનજીવનને અસર પડી હતી. જેમાં ફોરેસ્ટ કોલોની...
     
     
  •  
    Posted On June 17, 03:27 AM
     
    નદીસર પાસેની કેનાલમાંથી 4 મૃતદેહ મળતા ચકચાર, લાશોનું રહસ્ય અકબંધ
    - મોડી સાંજ સુધી મૃતદેહોને બહાર કાઢવાની સ્થાનિકો સહિ‌ત તંત્રની કામગીરી ચાલુ ગોધરા તાલુકાના નદીસર પાસે આવેલા નર્મદા કેનાલના કાબરીયા ગેટના પાણીમાં ચાર મૃતદેહ ફસાયેલા હોવાની જાણ થતા ખળભળાટ મચી ગયો હતો. બનાવને પગલે આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા. તેમજ ગોધરા તથા હાલોલ પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ...
     
     
  •  
    Posted On June 17, 03:27 AM
     
    દુષ્કર્મની ઘટનાના વિરોધમાં કાલોલ જડબેસલાક બંધ
    - ચાર દિવસ પહેલાં નિવૃત્ત પોલીસ કર્મી‍ના પુત્ર દ્વારા બાળકી સાથે દુષ્કર્મ આચરાયું હતું કાલોલમાં ચાર દિવસ અગાઉ ફૂલ જેવી બાળકી સાથે નિવૃત્ત પોલીસ કર્મી‍ના પુત્ર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું. આવી ઘટનાથી કાલોલના નગરજનોમાં યુવાન સામે રોષ ફાટી નીકળવાની સાથે રવિવારે કાલોલ બંધનું એલાન આપતાં સૌ વેપારીઓ, સંગઠનો, દુકાનદારો જોડાયા હતા. આમ...
     
     
  •  
    Posted On June 17, 03:27 AM
     
    ધરાશાયી મકાનની FSL દ્વારા તપાસ કરાવવામાં આવી
    - જરૂરી સાધનો તથા જેસીબી મશીન ન મળતાં નમૂના એકત્રિત ન કરી શક્યા - આજે પુન: સ્થળ પર સાધનો સાથે પહોંચી નમૂના એકત્રિત કરશે ગોધરાના ભુરાવાવમાં જમીનદોસ્ત થયેલા મકાનના કાટમાળ તથા અન્ય સંયોગિક પુરાવા એકત્રિત કરવા માટે એફએસએલની ટીમે મુલાકાત લીધી હતી. જોકે જરૂરી સાધનો તથા જેસીબી મશીન ન મળતા તેઓ નમુના એકત્રિત કરી શક્યા ન હતા. જેથી સોમવારે પુન: સ્થળ ઉપર...
     
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
 
 
 
 

Top News

 

Bollywood

 
Advertisement
 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

 

Jokes

 

Most Read

 

Photogallery