

- નડિયાદ પાલિકાની કઠલાલ તા.પં.ની એક-એક બેઠકની ચૂંટણી
ખેડા જિલ્લામાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા...
- ચૂંટણી સુધી લોકાયુકત નહીં નિમાય તો મતદાર જાગ્રતતા અભિયાન છેડાશે - નડિયાદની ટી.જે.પટેલ કોલેજના વાર્ષિકોત્સવ...
- જાતિવાદના ઝેરમાંથી દેશને મુક્ત કરીશું તો જ સાચો વિકાસ થશે તેમ ડાકોરના સદ્દભાવના કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું...
યાત્રાધામ ડાકોરમાં મંગળવારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સદ્દભાવના-૨૦૧૨ ઉપવાસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે....
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડાકોરમાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સદભાવના મિશન સામે સત્કરમ ઉપવાસ હેઠળ એક દિવસ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી મોદી ડાકોરમાં મંગળવારે એક દિવસના સદભાવના ઉપવાસ પર બેઠા હતા. મોદીના ઉપવાસ સમાંતરના કોંગ્રેસના આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયા સહિતના...
બાલાસિનોરમાં પાંચ હજાર લાભાર્થીઓને ૯.૫૦ કરોડની વિવિધ સહાય સાથે મંત્રીના વિરોધીઓને ચાબખાં
બાલાસિનોર તાલુકાના ગરીબ કલ્યાણ મેળામાં પાંચ હજારથી વધુ લાભાર્થીઓને ૯૫૦ લાખની વિવિધ સહાય રાજ્યના મંત્રીઓના હસ્તે અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે શ્રમ રોજગાર રાજ્ય મંત્રી લીલાધરભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે ‘ભુતકાળના શાસકોના બેજવાબદારીભર્યા વહીવટથી...