Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

સરકારે માણસાના સદ્દભાવના મિશનની માહિ‌તી કલેક્ટર પાસેથી માગી

ઉપવાસીઓની સંખ્યાથી માંડીને મુખ્યમંત્રી રિલીફ ફંડની રકમ સહિ‌તની તમામ વિગતો એકત્ર કરવા આદેશ ગાંધીનગર જિલ્લા કક્ષાના માણસા ખાતે યોજાયેલા સદ્દભાવના મિશન ઉપવાસ કાર્યક્રમની રજેરજની માહિ‌તી રાજ્ય સરકારે જિલ્લા કલેકટર પાસે માગી છે. મુખ્યમંત્રીના ઉપવાસ કાર્યક્રમમાં જોડાયેલા ઉપવાસીઓની સંખ્યાથી માંડીને કેટલુ અન્નદાન થયું તેની વિગતો એકત્ર કરવામાં જિલ્લા કલેકટર તંત્ર લાગી ગયું છે. જિલ્લા કલેકટર કચેરીના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારે તાજેતરમાં ગાંધીનગર કલેકટર પાસેથી...

માર્ગ નં. ૩,પ,૬ અને ૭ ઉપર ઓવરબ્રિજ બનાવવા નિર્ણય

શહેરમાં ફાટકો પર સર્જા‍નારી ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે આગોતરું આયોજન ગાંધીનગરની શહેર વિકાસ યોજના...

અસહ્ય ઠંડીથી બટાકાનું ઉત્પાદન ઘટશે

પાછોતરો સુકારો નામનો રોગ : જીરાના પાકને પણ માઠી અસર : ખેડૂતોમાં ચિંતાની લાગણી ગાંધીનગર જિલ્લામાં ચાલુ વર્ષે...
 
 

આગામી ત્રણ મહિ‌નામાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ ફરજિયાત

આરટીઓ કચેરીને ૩૦મી એપ્રિલ પહેલાં નવી નંબરપ્લેટની તૈયારી પૂર્ણ કરવા આદેશ પ્રારંભમાં નવાં વાહનોને આ પ્લેટ અપાશે :...

કુદરતી ગેસ ડિક્લેર્ડ ગુડ્સની યાદીમાં આવે તો ૨૦૦૦ કરોડનું નુકસાન

દેશમાં સૌથી વધુ ગેસનો વપરાશ ગુજરાતમાં થાય છે, એટલે અન્ય રાજ્યોને નહિ‌વત્ અને ગુજરાતને મોટું નુકસાન થવાની શક્યતા...
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 10, 03:39 AM
     
    દહેગામનો વોર્ડ નં. ૩ ગંદકીથી ખદબદપ્રજા માટે પ્રાથમિક સુવિધાઓનો વિકાસ કરાયો ન હોવાથી રહિ‌શોને ત્રાસજનક પરિસ્થિતિમાં જીવન જીવવાની ફરજ પડી રહી છે દહેગામ શહેરનો વોર્ડ નં.૩ અંદાજે ૨૭૦૦ મતદાર ધરાવતો વોર્ડ છે. તેમાં સોસાયટી વિસ્તાર ઉપરાંત શ્રમજીવી વિસ્તાર તેમજ કંથરાઇ, તેલનાર અને અલુવાના છાપરાનો સમાવેશ થાય છે. આ વોર્ડમાં દહેગામની પ્રથમ એવી અતુલ સોસાયટી પણ સમાવષ્ટિ છે. ઉપરાંત આ...
     

  • Posted On February 10, 01:00 AM
     
    ભાજપ 'ધનસંગ્રહ’ કાર્યક્રમ દ્વારા રૂ. પ૦૦ કરોડનું ઊઘરાણું કરશેભાજપના હોદ્દેદારો-કાર્યકરોને કૂપનો અપાશે, પ૦૦થી વધુ રકમ ફાળા પેટે લેવાશેગુજરાત ભાજપે પક્ષનાં તમામ કાર્યો માટે ૧૧મી ફેબ્રુઆરીથી ૬ઠ્ઠી એપ્રિલ સુધી ફાળાપેટે આશરે પ૦૦ કરોડ ઉઘરાવવાનો બંધબારણે નિર્ણય કર્યો છે. આ માટે'ધનસંગ્રહ’ કાર્યક્રમને અમલમાં મૂકવાનું નક્કી કરાયું છે. તમામ જિલ્લા-મહાનગરોને આશરે રૂ.૧૦ કરોડથી વધુ રકમ ઉઘરાવવાના ખાસ...
     

  • Posted On February 6, 04:51 AM
     
    નગરના નવા નકશામાં રહેણાક ઝોન વધારાશેશહેરના સેક્ટરોના વિસ્તારમાં મકાનોની ખૂબ મોટી અછત છે રાજ્યના શહેરી વિકાસ વિભાગે ગાંધીનગર શહેરના વિકાસની સાથે રહેણાકની સુવિધાઓ વધારવા કવાયત શરૂ કરી છે. મહાપાલિકામાં હવે જમીન બચી નથી. તેથી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ હેઠળના વિસ્તારમાં રેસિડેન્સીયલ ઝોન વિસ્તારવાના ચક્રો ગતિમાન કરાયા છે અને નવા બનનારા વિકાસ નકશામાં આ બાબત સમાવી લેવાશે....
     

  • Posted On February 6, 04:49 AM
     
    સેક્ટર-૧૭માંથી હેલિપેડ અન્ય સ્થળે ખસેડાશે નહીંમંત્રી નિવાસ અને સચિવાલય નજીક આવી બીજી વિશાળ જગ્યા નથી ગાંધીનગરમાં સેકટર-૧૭માં આવેલા હેલિપેડને અન્યત્ર ખસેડવાની વાતો અને હિ‌લચાલ પર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું છે. કેમ કે, સુરક્ષાના કારણોસર અને કન્વેન્શન સેન્ટર આ સ્થળે બનાવવા સંદર્ભે હેલિપેડ ખસેડવાની હિ‌લચાલ કરાઇ હતી. પરંતુ કન્વેન્શન સેન્ટર સેકટર-૧૪માં ખસેડી દેવાયું છે અને હેલિપેડ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.