ખેતરમાંથી ચરીને ઘર તરફ પાછી ફરતાં ટપોટપ મોતને ભેટી
એરંડાનાં ઝેરી પાન કે બી ખાવાથી ગાયોનાં મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ
કલોલ તાલુકાના બાલવા ગામમાં ગુરુવારે સાંજે ૨૦ જેટલી ગાયનાં ભેદી રીતે મૃત્યુ થતાં કલોલ પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ખેતરમાં ચરીને ઘર તરફ જઈ રહેલી ગાયોનાં રસ્તામાં જ પ્રાણપંખેરું ઊડી ગયાં હતાં. એરંડાનાં ઝેરી પાન કે બી ખાવાથી...