પરિસંવાદના માધ્યમથી કાર્યક્રમનો વિરોધ કરવાના હોવાની માહિતી મળતાં પોલીસનું પગલું : જિલ્લાના ગરબાડા,લીમખેડા,દેવગઢ બારિયા અને ધાનપુર પોલીસ મથકે લઇ જવાયા : મુખ્ય મંત્રીના મહત્વનાકાર્યક્રમ પૂર્ણ થયા મોડી સાંજે છોડી મુકાયા
દાહોદ શહેરમાં ગુજરાત સ્થાપના દિવસના અવરસે મુખ્ય મંત્રીના કાર્યક્રમ ટાંણે અખિલ ગુજરાત નેત્રહિન જાગૃત સંઘ દ્વારા...
ગુજરાત ગૌરવ દિનની છપાયેલી પત્રિકામાં તિરંગાના કલર ઉંધા છપાયાનુ જણાવી વિરોધ પ્રગટ કર્યા બાદ સૌ જતા હતા તે વેળાએ મુખ્ય મંત્રીના કાર્યક્રમમાં વિરોધ કરવાના હોવાની આશંકાએ પોલીસે અટક કર્યાસાંસદ,બે ધારાસભ્ય,માજી મંત્રી તેમજ કાર્યકરોની અટક કરી વડોદરા લઇ જવાયાદાહોદ શેહરમાં એક તરફ મુખ્ય મંત્રીનુ આગમન થયુ હતુ.તેની બીજી તરફ કોંગ્રેસ દ્વારા શહેરના...
- એસટી બસોના રૂટ બદલાયા: બસ સ્ટેશન-રેલવે સ્ટેશન જવા સૂચિત માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે
- આખા દિવસ દરમિયાન લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવાં કાર્યક્રમોના કારણે વહીવટી તંત્ર વ્યસ્ત
- રૂ. ૪.૪૨ કરોડના ખર્ચે ઉદ્યાનનું લોકાર્પણ: ઉદ્યાનમાં ભારત માતાની પ્રતિમાનું અનાવરણ કરાયું
- જિલ્લા કક્ષાની ઉજવણીને પગલે દાહોદવાસીઓમાં દેખાતો ઉત્સાહ: ઠેર ઠેર ઉજવણીની...