-દિલ્હીથી અમદાવાદ આવતી તમામ ઇન્ટરનેશનલ સેવાઓ ડિસેમ્બરમાં ખોરવાઇ જવાની આશંકા-એનઆરઆઇને ગુજરાત સુધી પહોંચવા દિલ્હીના ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડશેદિલ્હીના અતિ આધુનિક ટી-૩ ટર્મિનલને એરઇન્ડિયા દ્વારા હબ જાહેર કરાયા બાદ ગુજરાતી મુસાફરોને શરૂ થયેલી હાલાકી નવેમ્બરના અંતથી રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. કેમ કે નવેમ્બરના અંત સાથે જ દિલ્હીના આકાશમાં ગાઢ...
- ‘સ્વર્ણિમ’ ઉજવણીના ભાગરૂપે ૩૪૪થી વધુ કેદીઓને મુક્તિ અપાઈ છે ત્યારે કેટલાક સાથે ભેદભાવ રખાયો હોવાની ફરિયાદ
સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીમાં રાજ્ય સરકારે જેલના કેદીઓને પણ સાંકળી લીધા છે. આ વિશેષ ઉજવણીના ભાગરૂપે રાજ્યની ૨૫ જેલોમાંથી ૩૪૪ કેદીઓને મુક્તિ આપવામાં આવી છે. અત્યારસુધીમાં રાજ્ય સરકારે જુદા જુદા દિવસો કે તહેવારોને ધ્યાનમાં રાખીને ૧૭...
-વર્ષ ૨૦૦૪માં કન્યાનું પ્રમાણ ઘટીને ૮૨૪ થઇ ગયું હતું-ડાંગમાં ૧૦૦૦ કુમારે ૯૯૯ કન્યા-અમદાવાદમાં હજુ ૮૮૩ અને ગાંધીનગરમાં ૮૮૫વર્ષ ૨૦૦૪માં ગુજરાતમાં બાળકીઓના જન્મનું પ્રમાણ કુમારના જન્મની સામે દર હજારે ઘટીને સરેરાશ ફક્ત ૮૨૪ થઇ જવા પામ્યું હતું. આ ગંભીર સ્થિતિ સામે રાજ્ય સરકાર દ્વારા બેટી બચાવો આંદોલન અંતર્ગત અનેક ઝુંબેશ શરૂ કરાયા બાદ...
હવે તમારા બાળકને કે.જી.માં પ્રવેશ અપાવવો હશે, તો પહેલા ફૂટપટ્ટીથી તેની ઉંચાઇ માપીને અને વજન કરાવીને શાળામાં લઇ જવા પડશે. અમદાવાદની કેટલીક શાળાઓએ જાતે ઘડેલા નવા નિયમો પ્રમાણે કે.જી.માં પ્રવેશ માટે બાળકનું વજન ૧૫ કિલોથી ઓછું અને ઊંચાઈ ૯૫ સે.મી.થી ઓછી ન હોવી જોઇએ. જો આ માપદંડ પ્રમાણે બાળક સક્ષમ નહીં હોય તો તેને પ્રવેશ નહીં મેળવી શકે. નિયત...