- ૩૦ લાખથી એક કરોડ રૂપિયાની મોંઘી કારનો શોખ ધનિકોને પોસાય છે, પરંતુ તેના માટે વેટ અને ટેક્સ ચૂકવવાની તેમની તૈયારી હોતી નથી.
- ધનિકોની આ પ્રકારની માનસિકતા દૂર કરવા આરટીઓ વિભાગે કમર કસી છે. કારના ડીલરો અને ટ્રાફિક પોલીસની મદદથી આરટીઓ રાખશે...
ધનાઢ્ય્ અમદાવાદીઓને મોંઘી કાર વસાવવાનો શોખ જરૂર છે, પરંતુ આ શોખ જેટલી જ રોયલ તેમની માનસિકતા છે ખરી? કદાચ...
- રાજ્યમાં માવઠાએ વિરામ લેતાં આજે ઉઘાડ નીકળવાની આગાહી- લો પ્રેશરનાં વાદળો વિખેરાયાં- સતત આઠ દિવસ પછી વરસાદે વિદાય લીધી- વરસાદના વિરામ બાદ ધુમ્મસી માહોલમંગળવારે હિમ પવન અને વરસાદ બાદ બુધવારે રાજ્યભરમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. નલિયાનું તાપમાન ૧૬.૮ ડિગ્રી પર ગગડ્યું હતું. ભાવનગર જિલ્લાને બાદ કરતાં રાજ્યના મોટા ભાગના હિસ્સામાં માવઠાએ...
- બીજા દિવસે પણ વરસાદનો કેર- સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ- સૂસવાટાભર્યા પવન અને કરા સાથે વરસાદની આગાહી- રાજકોટનો ન્યારી અને આજી ડેમ છલકાવાની તૈયારીમાંરાજ્યભરમાં મંગળવારે પણ ભરશિયાળે કમોસમી વરસાદનો કેર જારી રહેતાં સમગ્ર ગુજરાત ઠંડુંગાર થઇ ગયું હતું. બીજી તરફ કૃષિક્ષેત્રે પણ અસાધારણ નુકસાન થવા પામ્યું છે. સૌરાષ્ટ્ર અને...
- સામૂહિક આપઘાતકેસ : ચિઠ્ઠીમાં રાજેશભાઈની વેદના
- તાંત્રિક વિનોદને શોધવા પોલીસની સઘન તપાસ’
નવા નરોડામાં પત્ની, બે બાળકો સાથે સામૂહિક આપઘાત કરતા પહેલાં રાજેશભાઇ ઉનાકરે અંતિમચિઠ્ઠીમાં ઠાલવેલી વેદના હચમચાવી મુકે તેવી છે. તેમાં લખ્યું હતું કે, ‘અમારા મોત માટે પરિવારનાં કોઇ જ સભ્યો જવાબદાર નથી, તેમને પરેશાન ન કરતા.
મારા પર ૨૫ લાખ રૂપિયાનું...