આજના બાળકો માત્ર કાર્ટૂન કેરેકટર્સ પાછળ જ ઘેલા છે તેવી પ્રચલિત માન્યતા આજે તૂટતી જોવા મળી હતી. લેટેસ્ટ ગેજેટ્સની સાથે ગાઢ મિત્રતા ધરાવતા બાળકોએ એક કાર્યક્રમમાં ‘પંચતંત્ર’ની વાર્તાઓ સંભળાવી અને ભજવી હતી. ૩થી ૧૦ વર્ષની ઉંમરના ૧૭૫ બાળકોએ પોતાની કલ્પનાની પાંખો ફફડાવીને વાઈલ્ડ લાઈફના કેરેકટર્સને જીવંત કર્યા હતા.
સ્ટોરીને વધુ અસરકારક રીતે...
જયપુર ફેસ્ટિવલમાં માણેલા સાહિત્યના ગ્લેમર અને સર્જનાત્મકતાનો કેફ એસ્થર ડેવિડના શબ્દોમાં
જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં (જેએલએફ) ભાગ લેવો એટલે લેખકનું રાજવી અનુભવમાંથી પસાર થવું. જ્યાં નજર પડે ત્યાં ભવ્યતા, નકરો ભપકો નહીં પણ જ્ઞાનની ભવ્યતા, શબ્દોનું રાજ, પ્રતિભાઓનો દરબાર! આ વર્ષે વકતા તરીકે હું જેએલએફની પાંચ દિવસની મહેમાન બની. આ પાંચ દિવસના...
દિલ્હી, મુંબઇ જેવા મેટ્રો કરતાં પ્રોફેશનલ્સને મોકળાશ અને વિકાસ માટે અમદાવાદમાં શિફ્ટ થવાનું વધારે ગમે છે
મેટ્રો સિટીઝની દોડાદોડ કરતાં ઓછા મેટ્રો એલિમેન્ટવાળા અમદાવાદમાં રહેવું અને કામ કરવું આજની પેઢીને વધારે માફક આવે છે. તાજેતરમાં જ થયેલા એક સર્વે અનુસાર ૪૧ ટકા ભારતીયોને અમદાવાદ શિફ્ટ થવાનું ગમે છે, જ્યારે માત્ર ૨૬ ટકા ભારતીયોએ મુંબઇ...
સમાજની તત્કાલીન સમસ્યાઓને અનુરૂપ કાયદામાં પણ ફેરફાર થવા જોઇએ. નિરમા યુનિર્સિટી ખાતે આયોજિત બે દિવસીય સેમિનારના ચીફ ગેસ્ટ અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ સુજાતા મનોહરે સરોગેટ મધર અંગે વાત કરતા જણાવ્યું કે, ભાડાનું મકાન અંગે રેન્ટ એક્ટ અમલમાં છે, પરંતુ પોતાનો ખોળો ભાડે આપનાર વ્યક્તિને કયો કાયદો લાગુ પાડવો તે નક્કી નથી. સુપ્રીમ કોર્ટના પૂર્વ...