

પંખીડાઓને આવી રીતે ચણતા જોઈને કવિ કલાપીની આ પંક્તિઓ જરૂર યાદ આવી જાય કે 'રે પંખીડા! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો'....
- પેટલાદમાં ૧૪ ગામ લેઉઆ પાટીદાર સમાજના ઉપક્રમે સ્વામી સિચ્ચદાનંદનો ૮૧મા જન્મદિને રક્તતુલા મહોત્સવ યોજાયો...
- વડગામ સીમની ખરાબાની ધરા પર ૧૫ મેગા વોટ સૌર ઊર્જા એકમનું રાષ્ટ્રને સમપર્ણ
- પર્યાવરણ સુરક્ષા અને ગ્લોબલ...
- આણંદના થામણાને એકવીસમી સદીનું મોડેલ ગામ બનાવ્યું - યુએસએમાં હોટલ મેનેજમેન્ટનું ભણ્યાં અને હવે ગામ માટે લાખોની...
- ભાલિયા સહિત અન્ય ઘઉંની ઉપજ માટે ખેતરમાં પરસેવો વહાવતા ખેડૂતો માટે ખોટનો વેપલો
તારાપુર અને ખંભાત તાલુકામાં વર્ષ ૨૦૧૨માં ઘઉંની મબલખ ઉપજ થવા છતાં ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે કેટલાક તત્વો કંટકરૂપ બનતાં તેમની આર્થિક સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. મબલખ ઉત્પાદનના કારણે સંગ્રાહખોર વેપારીઓ, વચેટિયાઓએ મોટાપાયે ખરીદી શરૂ કરવા સાથે ખેડૂતોને...
આણંદના વલ્લભ વિદ્યાનગર રોડ પર ગુરૂવારે બપોરના સમયે બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવક કાર સાથે અથડાયા બાદ 10 ફૂટ સુધી ફંગોળાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બાઈકની પાછળની સીટ પર બેઠેલ યુવક પણ ગંભીર રીતે ઘવાયો હતો જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ બાઈકનું આગળનું...
- આણંદમાં સજાનો ફેંસલો જાહેર થતાં જ નગરમાં સન્નાટો છવાયો - સવારે ચહલપહલથી જીવંત બજારની દૂકાનોનાં શટર ટપોટપ બંધ થયાં - જિલ્લા પોલીસ અને અર્ધલશ્કરી દળનાં જવાનોએ શેરીઓમાં ફલેગમાર્ચ સાથે પેટ્રોલીંગ સઘન બનાવ્યુંઓડ રમખાણ કેસમાં કુલ ૨૩ દોષિત પૈકી ૧૮ આરોપીને આજીવન કેદ અને પાંચને સાત વર્ષ કેદની સજા વિશેષ અદાલતે ફરમાવી હોવાનો સંદેશો આણંદથી ૨૮...
પિતાને જ્યારે ખબર પડી કે દીકરાંને દોષિત ઠેરવાયો છે ત્યારે તેમનું હૈયું વલોવાઈ ગયું
આણંદની જિલ્લા સત્ર ન્યાયાલયમાં ઓડ રમખાણ કેસના ચૂકાદા ટાણે આરોપીઓના સગાં-વહાલાંઓના ચહેરાં પર રહેલાં ચિંતારૂપી પરસેવાના બિંદુએ ૪૦ ડિગ્રી તાપમાનને જાકારો આપી દીધો હતો. અદાલતની કસ્ટડીમાં રહેલાં પિતા, ભાઈ અને પુત્રની એક ઝલક માટે આરોપીના પરિવારજનો આમથી તેમ...