કાલુપુર ઘીબજાર પાસે ગુરુવારે રાત્રે એસટી બસની અડફેટે આવી જવાથી એક અજાણી મહિલાનું મોત નિપજ્યું હતું. આ ઘટના...
સોહરાબુદ્દીન બોગસ એન્કાઉન્ટરમાં સીબીઆઇએ શુક્રવારે આંધ્રપ્રદેશના શમશાદાબાદ એરપોર્ટના એસીપી સી.એચ....
કાર ચોરીમાં રાજસ્થાનનો કોન્સ્ટેબલ સામેલ : ચોરેલી કાર બુટલેગરોને વેચતા પોશ વિસ્તારમાંથી વર્ના કારની ચોરી કરતી...
પોલીસડોગ ગોળ-ગોળ ફરતો રહ્યો : એફએસએલની તપાસમાં પણ કોઈ કડી ન મળી
ચોરીમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની આશંકા
શહેરમાં...
- લઘુમતિ સમુદાયના ધાર્મિક સ્થળોના વહિવટકર્તાઓને વળતર ચૂકવવાનો હુકમ- ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠનો હુકમ- ખંડપીઠે નોંધ્યું કે, તોફાનો ડામવામાં રાજ્ય સરકાર અને રાજ્યના ગુપ્તચર તંત્રની નિષ્ફળતા અને નિષ્કાળજી દેખાઇ આવે છેગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૦૨માં ફાટી નીકળેલા કોમી રમખાણો...
આશ્રમરોડ બાટાના શોરૂમ સામે ભવાની ચેમ્બરમાં આઇઆઇએફએસ નામની સંસ્થા ખોલી સંખ્યાબંધ યુવક યુવતીઓને વિમાની સેવા આપતી કંપનીમાં એરહોસ્ટેસ તથા ગ્રાઉન્ડ સ્ટાફની નોકરી અપાવવાની લાલચ આપી તેમની પાસેથી ફીના રૂપીયા ૬૦,૦૦૦ વસુલ કરી નોકરી નહીં અપાવી કરોડો રૂપીયાનું કૌભાંડ કરનાર કેપ્ટન સુનિલસિંઘની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી હતી.ભવાની ચેમ્બરમાં વર્ષ...
ઉસ્માનપુરા આર્ય રેસીડેન્સીમાં રહેતા મિતેશ દિનેશભાઇ શાહ તથા તેની પત્ની બિજલ શાહે સ્થાનિક રહેવાસીઓ તથા તેમના સ્વજનોને સસ્તામાં કાર તથા મોપેડ અપાવવાનું કરી તેમની પાસેથી રૂપીયા ૩૦.૬૦ લાખ લઇ લીધા બાદ ગાડીઓ ન અપાવી અને પૈસા પણ પરત ન આપી કૌભાંડ કર્યું હોવાની ફરીયાદ નારણપુરા પોલીસ મથકે નોંધાઇ હતી.ઉસ્માનપુરા આર્યા રેસીડેન્સીમાં રહેતા સોનલબેન...
નવરંગપુરામાં ઓફિસ ધરાવતા કમલેશભાઇ નારણભાઇ સીતાપરા (ઉં.વ.૪૨, રહે. વેજલપુર, શ્રીનંદનગર) કોઇ કામ માટે પોતાની કારમાં નારણપુરા સરદાર પટેલના પુતળા પાસે જઇ રહ્યા હતા ત્યારે માર્ગમાં મળી ગયેલ એક ઠગ યુગલે તેમને તમારી ગાડી કેમ અને ટકરાવી તેમ કહી કમલેશભાઇ સાથે ઝઘડો કર્યો હતો અને તેમની નજર ચુકવી તેમની કારમાં મુકેલ બેગ લઇને પલાયન થઇ ગયું હતું. બેગમાં...