Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

સીટે પોતાના રિપોર્ટ સાથે રાજુ રામચંદ્રનનો રિપોર્ટ જોડયો હોવાની સંભાવનાજનસંઘર્ષ મંચ રાજુ રામચંદ્રનના...

નિકોલના બેટી બચાવ મેદાનમાં ૪૮ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યાજ્ઞાતિના સમૂહ લગ્નોત્સવમાં પૈસાદાર પરિવારો...

+ ૯૨ પરથી આવતા કોલ તમારું બેન્ક બેલેન્સ કરી શકે છે ખાલી

સુરક્ષા એજન્સીને ગેરમાર્ગે દોરવા પાકિસ્તાનના નંબરોનો ઉપયોગ + ૯૨ પરથી આવતા ફોનની વિગતો મેળવી શકાતી ન હોવાથી એક...

નરોડામાં ઘરમાં ગેસ ગળતરથી આગમાં ઘરવખરી ખાખ

નરોડા સૈજપુર બોઘા કૈલાસનગર રો હાઉસ મકાન નંબર-૧૭ માં રહેતા ૬૦ વર્ષના વયો વૃદ્ધ સુશીલકુમાર કિશનલાલ શર્માના...
 

ગુજરાત યુનિવર્સિ‌ટીમાં એપ્રિલ સુધીમાં ૭પ જગ્યાઓની ભરતી

ગુજરાત યુનિવર્સિ‌ટીમાં રજિસ્ટ્રાર-લાઈબ્રેરિયન સહિ‌તની શૈક્ષણિક -બિન શૈક્ષણિક ૭પ જેટલી પોસ્ટ પર ભરતી માટેની...

એફઆઇઆરથી કોઈ ગુનેગાર બની જતું નથી : સુપ્રીમ કોર્ટ

ગુજરાત યુનિવર્સિ‌ટીમાં સેનેટની ચૂંટણીમાં મેડિકલ ક્ષેત્રમાં બિનહરીફ ઉમેદવાર ડો. કેતન દેસાઇની ઉમેદવારી રદ કરવા...

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 13, 01:59 AM
     
    નાગરિકોની હાલાકી રોકવા ૩.૩પ કરોડના ખર્ચે અર્બન હાઉસ બનશેગેરકાયદે બાંધકામો તથા ટી.પી. સ્કીમના ઝડપી અમલીકરણનો હેતુ ગેરકાયદે બાંધકામો નાથવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાઉન પ્લાનિંગ વિભાગ (ટીડીઓ)ને વ્યવસ્થિત કરવાનો નિર્ણય બજેટમાં કરાયો છે. ગેરકાયદે બાંધકામો ઉપરાંત ટાઉન પ્લાનિંગ સ્કીમ તથા મ્યુનિ. માલિકીના પ્લોટનું સતત મોનિટિંરગ થાય તેની પણ વ્યવસ્થા કરાઈ છે, તેમજ ટીડીઓ તથા એસ્ટેટ...
     

  • Posted On February 13, 01:56 AM
     
    કલ્યાણપુષ્ટિ હવેલીમાં દેશના ૨૦૦ વલ્લભાચાર્યોનું ઐતિહાસિક મિલનબ્રાહ્મણોને પણ બ્રાહ્મણનો અધિકાર દીક્ષા પ્રાપ્ત કર્યા પછી જ મળે છે : દ્વારકેશલાલ મહારાજ વસ્ત્રાપુરમાં કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે પુષ્ટિ પર્વ નિમિત્તે રવિવારે, ષષ્ઠપીઠાધીશ્વર દ્વારકેશલાલ મહારાજના દ્વિતીય પુત્ર શરણમ્કુમારનો યજ્ઞોપવીત સંસ્કાર સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે દેશભરમાંથી આવેલા વલ્લભકુળના ૨૦૦ આચાર્યો સહિ‌તોનું ભવ્ય...
     

  • Posted On February 13, 01:53 AM
     
    બાપુનગર વિસ્તારમાં રવિવારે નીકળ્યું અનોખું સરઘસબાપુનગર વિસ્તારમાં રવિવારે અનોખું સરઘસ નીકળ્યું. આ કોઈ માગણી અથવા પડતર પ્રશ્નો લઈ નીકળેલા લોકોનો સમૂહ નહોતો, પરંતુ આ વિસ્તારની હર્ષદ સોસાયટીમાંથી લાપતા થયેલી બે માસૂમ બાળકોની માતાને શોધવા માટે સોસાયટીના રહીશો જાહેરમાં આ અંગેના પોસ્ટર્સ લગાવવા નીકળ્યા હતા. ગત બુધવારે અહીં રહેતા ૩૦ વર્ષીય રમાબહેન ઠુમ્મર માનસિક બિમારીને લઇ ક્યાંક ચાલ્યા...
     

  • Posted On February 13, 01:49 AM
     
    દેશી બનાવટની પિસ્તોલ વેચવામાં આર્મીમેન સામેલવાસણા નજીક ક્રાઇમ બ્રાન્ચે એક યુવાનને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ પિસ્તોલ વેચવા માટે એક આર્મીના જવાને આપી હતી. આ સંદર્ભે આર્મી ઇન્ટેલિજન્સના સ્ટાફે પણ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચે આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. ગત સપ્તાહે ક્રાઇમ બ્રાન્ચે શ્રેયસ બ્રિજ નજીકથી પરેશ ઉર્ફે...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.