

સુરક્ષા એજન્સીને ગેરમાર્ગે દોરવા પાકિસ્તાનના નંબરોનો ઉપયોગ + ૯૨ પરથી આવતા ફોનની વિગતો મેળવી શકાતી ન હોવાથી એક...
નરોડા સૈજપુર બોઘા કૈલાસનગર રો હાઉસ મકાન નંબર-૧૭ માં રહેતા ૬૦ વર્ષના વયો વૃદ્ધ સુશીલકુમાર કિશનલાલ શર્માના...
ગુજરાત યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર-લાઈબ્રેરિયન સહિતની શૈક્ષણિક -બિન શૈક્ષણિક ૭પ જેટલી પોસ્ટ પર ભરતી માટેની...
ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીમાં મેડિકલ ક્ષેત્રમાં બિનહરીફ ઉમેદવાર ડો. કેતન દેસાઇની ઉમેદવારી રદ કરવા...
ગેરકાયદે બાંધકામો તથા ટી.પી. સ્કીમના ઝડપી અમલીકરણનો હેતુ
ગેરકાયદે બાંધકામો નાથવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાઉન પ્લાનિંગ વિભાગ (ટીડીઓ)ને વ્યવસ્થિત કરવાનો નિર્ણય બજેટમાં કરાયો છે. ગેરકાયદે બાંધકામો ઉપરાંત ટાઉન પ્લાનિંગ સ્કીમ તથા મ્યુનિ. માલિકીના પ્લોટનું સતત મોનિટિંરગ થાય તેની પણ વ્યવસ્થા કરાઈ છે, તેમજ ટીડીઓ તથા એસ્ટેટ...
બ્રાહ્મણોને પણ બ્રાહ્મણનો અધિકાર દીક્ષા પ્રાપ્ત કર્યા પછી જ મળે છે : દ્વારકેશલાલ મહારાજ
વસ્ત્રાપુરમાં કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે પુષ્ટિ પર્વ નિમિત્તે રવિવારે, ષષ્ઠપીઠાધીશ્વર દ્વારકેશલાલ મહારાજના દ્વિતીય પુત્ર શરણમ્કુમારનો યજ્ઞોપવીત સંસ્કાર સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે દેશભરમાંથી આવેલા વલ્લભકુળના ૨૦૦ આચાર્યો સહિતોનું ભવ્ય...
બાપુનગર વિસ્તારમાં રવિવારે અનોખું સરઘસ નીકળ્યું. આ કોઈ માગણી અથવા પડતર પ્રશ્નો લઈ નીકળેલા લોકોનો સમૂહ નહોતો, પરંતુ આ વિસ્તારની હર્ષદ સોસાયટીમાંથી લાપતા થયેલી બે માસૂમ બાળકોની માતાને શોધવા માટે સોસાયટીના રહીશો જાહેરમાં આ અંગેના પોસ્ટર્સ લગાવવા નીકળ્યા હતા. ગત બુધવારે અહીં રહેતા ૩૦ વર્ષીય રમાબહેન ઠુમ્મર માનસિક બિમારીને લઇ ક્યાંક ચાલ્યા...
વાસણા નજીક ક્રાઇમ બ્રાન્ચે એક યુવાનને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ પિસ્તોલ વેચવા માટે એક આર્મીના જવાને આપી હતી. આ સંદર્ભે આર્મી ઇન્ટેલિજન્સના સ્ટાફે પણ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો.
હાલ ક્રાઇમ બ્રાન્ચે આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. ગત સપ્તાહે ક્રાઇમ બ્રાન્ચે શ્રેયસ બ્રિજ નજીકથી પરેશ ઉર્ફે...