-ઠાસરાના બાધરપુરા પાસે ટ્રીપલ અકસ્માતમાં બેનાં મોત, ૧૫ને ઈજા
-બાધરપુરા પાટિયા નજીક ગુરુવારે મોડી રાતે બસ, ટ્રક અને તુફાન ગાડી વચ્ચે થયેલાં ટ્રીપલ અકસ્માતમાં બેનાં મોત
ઠાસરા-ડાકોર રોડ પર આવેલા બાધરપુરા પાટિયા નજીક ગતરાત્રિના એસટી બસ, ટ્રક અને તુફાન ગાડી વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાતાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે ૧૫...
-પિયાગો રિક્ષા સુણાવ બાંધણી ચોકડી પાસેથી પસાર થઇ રહી હતી
-રિક્ષા ગટરમાં ઉતરી પલટી ગઇ
પેટલાદ તાલુકાના સુણાવ રોડ ઉપર બાંધણી ચોકડી પાસે શુક્રવારે સવારે અજાણ્યા વાહનની ટક્કરે પલટી ગયેલી રિક્ષામાં સવાર એક મુસાફરનું મોત નિપજ્યું હતું.
મહેળાવ પીએસઆઇ વી.ડી.મહિડાના જણાવ્યાં મુજબ શુક્રવારે સવારે સવા અગિયાર વાગ્યે પિયાગો રિક્ષા સુણાવ બાંધણી...
-વકફ બોર્ડ ગાંધીનગરે પાંચ ટ્રસ્ટી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની નોંધાવેલી રાવ
-૧૯૯૫થી ૨૦૦૮ સુધી જમીન વારસાઈ રાખી ટ્રસ્ટની મિલકતોની ઉપજો અંગે કોઈપણ હિસાબ રાખ્યો નોહતો
ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે આવેલી હઝરતપીર ગોરમશા શહીદબાવા દરગાહની જમીન વકફ બોર્ડની મંજુરી મેળવ્યાં સિવાય ટ્રસ્ટીઓએ વેચી નાખી હતી. આ બનાવ અંગે અધિક્ષક વકફ બોર્ડ, ગાંધીનગર...
-ચરોતર પંથકમાં સતત ત્રીજા દિવસે પણ ઠંડીનો ચમકારો યથાવત -લઘુત્તમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે રહેતાં સમગ્ર જનજીવન પર માઠી અસરચરોતર પંથકમાં સતત ત્રીજા દિવસે પણ ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો. તાપમાનમાં આંશિક વધારો થવા છતાં બર્ફીલા પવન ફૂંકાતા હોઇ તીવ્ર ઠંડી અનુભવાઈ રહી હતી.સતત ત્રીજા દિવસે લઘુત્તમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે રહેતાં સમગ્ર...