કલ્યાણરાય પ્રભુના રાજસ્થાનથી વડોદરા આગમનની શતાબ્દી અને તૃતીય પીઠાધીશ વ્રજભૂષણલાલ મહારાજના શતાબ્દી જન્મોત્સવ નિમિત્તે યોજાયેલા પુષ્ટિ પર્વ મહોત્સવના ત્રીજા દિવસે શુક્રવારે સૌપ્રથમ વખત અમદાવાદ પધારેલાં કલ્યાણરાય પ્રભુની નરોડામાં શ્રી મહાપ્રભુની બેઠકથી શોભયાત્રા સ્વરૂપે અસારવા ગુસાંઇજીની બેઠકમાં પધરામણી કરવામાં આવી હતી. આ...
બોગસ દસ્તાવેજોના આધારે ગુજરાતમાં શરૂ થયેલી કોલેજની તપાસ
સુરતની એક કોલેજમાં પણ સીબીઆઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી
રાજ્યની બોગસ દસ્તાવેજોને આધારે શરૂ થયેલી કેટલીક એન્જિનિયરિંગ કોલેજો ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશનના રડારમાં હોવાનું જાણવા મળે છે. ગુરુવારે જ સુરતની એક સ્વામી આત્માનંદ એન્જિનિયરિંગ કોલેજમાં સીબીઆઇ દ્વારા...
- ઇન્સ્પેક્ટરની તાત્કાલિક કંટ્રોલરૂમમાં ટ્રાન્સફર કરવામાં આવી
- સ્થાનિક ઇન્સ્પેક્ટરની જાણ બહાર દરોડા પડાતાં ઝોન-પના રીડર સબ ઇન્સ્પેક્ટરને જાહેરમાં તતડાવ્યા
અમરાઈવાડી વિસ્તારમાં ઝોન-પનાં ડીસીપી પરીક્ષિતા રાઠોડની સ્ક્વોડે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરની જાણ બહાર દારૂના અડ્ડા પર દરોડા પાડતાં ઇન્સ્પેક્ટર એટલી હદે વિફર્યા હતા કે, તેમણે...
કાલુપુર ઘીબજાર પાસે ગુરુવારે રાત્રે એસટી બસની અડફેટે આવી જવાથી એક અજાણી મહિલાનું મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે કાલુપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ઉમિયા ડેરી સામેથી ગુરુવારે રાતે ૮.૩૦ વાગ્યે પૂરઝડપે પસાર થઇ રહેલી એસટી બસના ચાલકે પપ વર્ષની આશરાની અજાણી મહિલાને અડફેટે લીધી હતી. માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થવાથી મહિલાનું મોત...