Advertisement
 
June 18th, 2013, 12:41 pm [IST]

Madhya gujarat

નર્મદા કેનાલમાંથી મળ્યાં મૃતદેહો, મન વિચલિત કરી દેતી તસવીરો

નર્મદા કેનાલમાંથી મળ્યાં મૃતદેહો, મન વિચલિત કરી દેતી તસવીરો નર્મદા કેનાલમાંથી 4 લાશ મળી આવી, સ્થળ ઉપર જ પીએમ અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ગોધરાના નદીસર પાસની નર્મદા કેનાલના કાબરીયા ગેટના પાણીમાં એક મહિ‌લા સહિ‌ત ચાર મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢી હતી. સતત પાંચ થી છ કલાકની સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. એક પછી એક મૃતદેહો બહાર કાઢવામાં આવી હતી. જાકે...
 

પંચમહાલમાં સર્વત્ર વરસાદ ખાબક્યો, જનજીવનને ભારે અસર

પંચમહાલમાં સોમવારની સવાર સુધી 305 મીમી વરસાદ
 

કંટ્રોલરૂમમાં ગેરહાજર 7 કર્મીને નોટિસ

વિવિધ કચેરીઓના કર્મચારીઓ ફરજ દરમિયાન ગેરહાજર રહેતાં કાર્યવાહી
 
 
 
 
 
Local news from Madhya gujarat
 

Latest News from your city

 
 
 

 
 
 

 


Ek Nazar

 
Advertisement
 
 

Astrology

 
રાશિફળ
 
અંક જ્યોતિષ
 


Jokes

નવપરણિત છોકરીને પતિ પર શંકા

બહેનપણીએ આશ્ચર્ય સાથે કહ્યું
 
Advertisement