-રાજ્ય સરકારે બહાર પાડેલાં જાહેરનામામાં બાર ધોરણ બાદ પીટીસીની લાયકાત માગી હોવાથી હાલના દસ ધોરણ બાદ પીટીસી કરેલાં સિનિયર શિક્ષકો પરીક્ષા નહીં આપી શકે
-ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક માટેની અભિયોગીતા કસોટીમાં શૈક્ષણિક લાયકાત સંદર્ભે ૧૨ પાસ અને પીટીસી...