શ્રેષ્ઠ જીવન માટે કશું પણ ગુમાવો પણ ગમે તે માટે શ્રેષ્ઠ જીવન ગુમાવશો નહીં-ઓશો
સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે.- ભગવાન શ્રીકૃષ્ણ
સફળતા ક્યારેય આપણો સમાવેશ કરવા ખાતર પોતાનું સ્ટાન્ડર્ડ નીચું નહીં કરે, આપણે જ સફળતા હાંસલ કરવા માટે પોતાનું સ્ટાન્ડર્ડ ઊંચું કરવું પડશે.
ઈશ્વરને પણ તથાસ્તુ કહેતા ડર લાગે છે કારણ કે આજનો માનવી ફૂલ ધરીને બગીચો માગતો થઈ ગયો છે.-સ્વામી પીયૂષાનંદ