પ્રવાહની સાથે તો બધા જ જાય છે પણ પ્રવાહની વિરુદ્ધ જઈ જે જીતે એ જ સફળતા મેળવે છે.-અજ્ઞાત
હે ઈશ્વર, મારી હેસિયત કરતાં વધુ મને ન આપશો, કારણ કે જરૂર કરતાં વધારે રોશની પણ માણસને અંધ બનાવી દે છે.-ગુરુગ્રંથ સાહેબ
વાણી મધુર હોય તો બધું જ વશમાં થઈ જાય છે નહીંતર બધા શત્રુ બની જાય છે.-શેખ સાદી