
કોઈપણ વ્યક્તિ સાથે માતૃભાષામાં કરેલી વાત દિલમાં વસી જાય છે.- નેલ્સન મંડેલા
શિક્ષક પૂજ્ય અને મહાન છે, કારણ કે તે વિદ્યાર્થીના નહીં, માનવતા અને તેમાં રહેલાં હિતો અને ઉન્નતિનું નિર્માણ કરે...
શ્રમનો તિરસ્કાર થાય તેવું શિક્ષણ આપણે બાળકોને આપવું જોઇએ નહીં.- મહાત્મા ગાંધી
એટલા ખુશ રહો કે બીજા કોઈ આપને જુએ તો તેઓ પણ ખુશ થઈ જાય.- અજ્ઞાત
ઉદારતા વગરની સંપત્તિ અને કુનેહ વગરનું કૌશલ્ય પ્રાણ વગરના શરીર જેવું છે.-સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
જો તમે તમારા મનને અંકુશમાં લઈ શકો તો તે તમારો શ્રેષ્ઠ મિત્ર બની શકે પણ જો મન તમને અંકુશમાં લેશે તો તે તમારું દુશ્મન બની શકે છે.- ભગવદ્ ગીતા