કયું કાર્ય કરવું અને કયું ન કરવું તે અંગે જે મનુષ્ય જ્ઞાનમાં, ધર્મમાં, વિદ્યામાં અને વયમાં વૃદ્ધ હોય તેને માન આપીને પૂછે તે કદી મૂંઝાતો નથી.
- વિદુર નીતિ
જો કોઇ વ્યક્તિ પોતાના ધનને જ્ઞાન મેળવવા ખર્ચતો હોય તો તેનાથી એ જ્ઞાનને કોઇ છીનવી નહીં શકે. જ્ઞાન માટે કરાયેલા રોકાણમાં હંમેશા સારું ફળ મળે છે.
- બેન્જામિન ફ્રેંકલિન