Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

માણસ ઉપગ્રહ છોડે છે પણ પૂર્વગ્રહ ત્યજી શકતો નથી.- મોરારિબાપુ

વગર લેવે દેવે કોઈને કંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.- પૂજયશ્રી મોટા

ધ્યાન

ધ્યાન કશુંક કરવાની ઘટના નથી, એ તો કશું જ ન કરવાની અવસ્થા છે.- ભાણદેવ

સારપ

ફૂલની સુગંધ પવનની દિશામાં જ ફેલાય છે, પણ માણસની સારપ ચારેય દિશામાં ફેલાતી હોય છે.-ચાણ્કય
 

અહમ

ઈશ્વરની પ્રાપ્તિ માટે અહમનું વિસર્જન જરૂરી છે.- સ્વામી પિયૂષાનંદ સરસ્વતિ

મનુષ્યનું જીવન

મનુષ્યનું જીવન નદીના વહેણ જેવું છે કે જે વહેણ દ્વારા પોતાનો માર્ગ શોધી લે છે. - રવિન્દ્રનાથ ટાગોર

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On January 24, 01:09 AM
     
    અભ્યાસજેમ શરીર માટે વ્યાયામની જરૂરિયાત છે તેવી જ રીતે મગજ માટે અભ્યાસ જરૂરી છે.- જોસેફ અડિસન
     

  • Posted On January 18, 04:18 AM
     
    વાંચનનો શોખજેને વાંચનનો શોખ હોય છે, તે બધી જગ્યાએ સુખી હોય છે.- ગાંધીજી
     

  • Posted On January 17, 04:25 AM
     
    જ્ઞાનજ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે, દોરો પરોવેલી સોય જેમ ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડતું નથી.- શ્રીમદ્ રાજચંદ્ર
     

  • Posted On January 13, 12:22 AM
     
    જ્ઞાનજેમ જળ વડે અગ્નિ શાંત કરાય છે તેમ જ્ઞાન દ્વારા મનને શાંત રાખવું જોઈએ.-વેદ વ્યાસ
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.