‘મહિનાના અંતે કંઇ ન કરું, પણ વરસના અંતે એની ખબર લઇ નાખું. કોઇ દરદી ગરીબ હોય, એને પૈસાની તકલીફ હોય, ત્યારે એ પોતાનું માસિક બિલ ન પણ ચૂકવી શકે, પણ મેં નિયમ રાખ્યો છે કે આવા કિસ્સામાં બાર મહિના સુધી કંઇ ન બોલવું. પણ એક વાર કેલેન્ડરમાં વરસ બદલાય એ પછી હું પણ બદલાઇ જાઉં.’
એમનું નામ ડો. અરિદમન ડોડિયા. જ્ઞાતિ કારડિયા રાજપૂત. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનું એક...
ત્યારે શશિકાંતે કહેલું, ‘મને મારી જ નાખવાના હોય તો બીક શેની? થોડો તરફડીશ ત્યાં ખેલ ખલાસ.’
૧૭ઓક્ટોબર, ૧૯૮૦ના દિવસે બે ચાકુ સાથે શશિકાંતે હસુભાઈ દવેના ઘેર પહોંચીને હસુભાઈના બાપુજી, નાનાભાઈ નરેન્દ્રની ત્રણ વર્ષની બેબી વિભા અને ભાઈ નિરંજનની પત્ની આશાની છરીના ઘા મારીને હત્યા કરી નાખી. ઘટનાસ્થળ પર જ ઝડપાઇ ગયેલા શશિકાંતને ૧૯૮૧માં ફાંસીની સજા થઈ...
લલીતા દેવીને જ્યારે ખબર પડી કે કુંદનરાવે સંપત્તિ વિરેનનાં નામે કરી દીધી છે, ત્યારે એના પેટમાં તેલ રેડાયું.
પોલીસ અધીક્ષક તરુણકુમાર રાજપૂત એમની ઓફિસમાં અખબાર વાંચવામાં મશગૂલ હતા, ત્યારે એક સુંદર યુવતી ધસી આવી. એ ઉતાવળી ચાલે આવી હોવાથી હાંફી રહી હતી. એના ચહેરા પર પસીનો વળી રહ્યો હતો. એનું ગળું કોરું પડી ગયું હતું. એ બોલવા ગઇ પણ બોલી ન શકી. યુવતીની...
કિશોરની વાતો ધ્યાનથી સાંભળતી કવિતાને લાગ્યું કે એ જીવનથી નિરાશ થઇ ગયો હતો.
કેતકી સાથે લગ્ન થયા પછી પણ કવિતા માટે કિશોરના મનમાં એક ખાસ સ્થાન હતું. એ એની પ્રેરણામૂર્તિ હતી. આજે એ જ પ્રેરણામૂર્તિને સામે ઊભેલી જોઇને કિશોર સ્તબ્ધ થઇ ગયો. અંતે શું થયું?
‘પેલી તમારી વોટરબેગમાંથી પાણી આપશો?’ સામેની સીટ પર બેઠેલી યુવતીએ કિશોર પાસે પાણી માંગ્યું.‘હા,...