Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

‘અરે, કનુભાઇ! તમે?!’ સવાલ સાંભળીને હું બગવાઇ ગયો, કારણ કે સવાલ મને ઉદ્દેશીને જ પૂછાયો હતો અને મને ખબર છે ત્યાં સુધી...

નાગરો પાંચ ‘પ’ થી પ્રસિદ્ધ છે. પાટિયું (હિંચકો), પાટલો, પીતાંબર, પારણું અને પાન. હવે અહીં આપેલી શૌર્યગાથાઓ વાંચ્યા...

મનહર રવૈયા: છેતરિંપડી

નવમા માળેથી કૂદીને એક પરિણીતાએ આત્મહત્યા કરી. પરંતુ ખરેખર એ આત્મહત્યા હતી ખરી? સૂચના મળતાં જ ઈન્સપેકટર રાજદીપ...

સુરેશ પ્રજાપતિ: રાતરાણી

રાતરાણીનો એ છોડ આરતીએ બગીચામાં જાતે જ રોપી, જતન કરીને ઉછેર્યો હતો. આજે એ જ રાતરાણીનો છોડ મારી વહાલસોયી દીકરી અને...
 

નાનાભાઈ જેબલિયા: મોજુદાન

હું બોલી ગયો છું. મારા મોઢામાંથી વેણ નીકળી ગયું છે... જો ઇ વેણ નહીં પળાય તો હું અફીણ ઘોળીને આયખું અટાણે જ પૂરું કરીશ....

ડો.શરદ ઠાકર: શરત બસ એટલી છે સૌપ્રથમ માણસ બની જઇએ

એક નાની કાર આવીને એમની સામેથી નીકળી ગઇ. પછી ધીમી પડી, ઊભી રહી અને રિવર્સમાં સરકીને એમની પાસે આવીને થંભી ગઇ. બારણું...

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 5, 02:52 AM
     
    રાઘવજી માધડ: હૈયું પણ સહિયારું હશે ને!પ્રથમે કહ્યું, પ્રોપર્ટીમાં મકાન છે, એક પ્લોટ છે અને બાકી પપ્પાનું જે જીપીએફ હોય તે... ધરાએ સવાલ કર્યો: નોમિનેશનમાં તારું જ નામ હશે ને? દૂર વગડામાં બાઇક સ્ટેન્ડ કરી બંને િદ્વધાભરી સ્થિતિમાં ઊભાં રહ્યાં. મુગ્ધાની માફક મંદ મંદ હસતી વસંત તન-મનને તરબતર કરી રહી હતી. પ્રથમ સામે જોઇ ધરાએ મનમાં ગોઠવી રાખેલી વાતને વ્યક્ત કરતાં કહ્યું, ધારો કે આપણું ગોઠવાઇ...
     

  • Posted On February 1, 02:29 AM
     
    ડો. શરદ ઠાકર: જ્યારે આખી દુનિયાથી અજાણી થઈ ગઈ આંખો‘શું જુઓ છો?’ ચાનો કપ પતિના હાથમાં મૂકતાં સરોજબહેને પૂછી લીધું.‘સુખની તસવીર જોઇ રહ્યો છું.’ સુનીલભાઇએ જવાબ આપ્યો.‘પણ આ તો આપણું ફેમિલી આલબમ છે.’‘ના, આલબમમાં તો માત્ર ફોટાઓ હોય, હું જે જોઇ રહ્યો છું એમાં તો વિધાતા નામના ચિત્રકારે સમય લઇને, આપણા પ્રત્યે પક્ષપાત દાખવીને બારીક પીંછી વડે મેઘધનુષ્યના સાતેય રંગો વાપરીને બનાવેલું સુંદર, નયનરમ્ય ચિત્ર...
     

  • Posted On February 1, 02:24 AM
     
    મનહર રવૈયા: વિશ્વાસઘાતસાવ છેવાડાના ગામમાં મહેનતથી નોકરી કરીને કારકિર્દી બનાવવાનું બકુલનું સપનું રોળાઇ ગયું, જ્યારે... આખરે બકુલને તલાટી કમ મંત્રીની નોકરી મળી અને એ પણ છેક તેજપુરના ગામ કોટડામાં મળી. સાવ પછાત ગામ, રસ્તાના કોઈ ઠેકાણાં નહીં. સાવ અંતરિયાળ ગામ હતું. બકુલ એના પિતા કેશુભાઈ જાતે જોઈ આવ્યા. છતાંય નોકરી મળવાથી બકુલ બહુ ખુશ હતો.પરંતુ કેશુભાઈ નારાજ હતા કારણ કે...
     

  • Posted On February 1, 12:04 AM
     
    નરેશ શાહ: સૌરાષ્ટ્રમાં નાગરોના પણ પાળિયા છે!નાગરોની સંસ્કાર યાત્રાના એક નહીં એક હજાર માઇલસ્ટોન સ્થપાયા છે. પરંતુ નાગરોની ખાંભી કે પાળિયા હોય એવું ખાસ કોઇ જાણતું નથી. જોકે બક્ષીબાબુએ ‘મહાજાતિ ગુજરાતી’માં ‘કલમ, કડછી અને બરછી’એ નાગર સૂત્ર ટાંકતાં લખ્યું છે કે, નાગરો માત્ર શુદ્ધ ઉચ્ચારણો જ કરતા ન હતા, યુદ્ધમાં પણ જતા. યુદ્ધમાં ખપી ગયેલા નાગરોના પાળિયા પણ છે. ‘જૂના નાગરોનું ચિત્ર સ્પષ્ટ છે....
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.