

કચ્છના નલિયા નજીક આવેલું કોટેશ્વર મહાદેવનું મંદિર પૌરાણીક મહત્વ ધરાવે છે. અહીં રહેવા-જમવાની સુંદર વ્યવસ્થા છે ....
આ દ્વીપ રહસ્યમય હોવાની સાથે ડરામણા પણ છેધરતી પરના દ્વીપોમાં કેટલાક દ્વીપ અત્યંત રહસ્યમય અને ડરામણી છે, જ્યાં...
પ્રકૃતિની આવી અનોખી સુંદરતાને શબ્દોમાં વ્યક્ત કરવી ખરેખર મુશ્કેલ છે
પ્રકૃતિની સુંદરતાનો અંદાજો લગાવવો...
આપણા દેશમાં એવા ઘણાં સ્થળ છે જે ન ફક્ત આપણો ભવ્ય ઈતિહાસ જણાવે છે પણ તે સાથે તે સમયના લોકો કેટલાં મેચ્યોર અને...
રાજસ્થાન જે તેની ખૂબસૂરતી માટે દુનિયાભરમાં વખણાય છે અહીંની કળા અને સંસ્કૃતિ સંપૂર્ણ વિશ્વમાં એક અલગ જ છાપ છોડે છે.
આખા વિશ્વમાં પોતાનો પરચમ ફેલાવનારી કળામાંની એક કળા છે લઘુ ચિત્રકારી. જેની શરૂઆત મુઘલ દ્વારા કરવામાં આવી હતી. આ કળાને ફરાઝ (પાર્શિયા)થી લાવવામાં આવી હતી. હુમાયુએ ફરાઝના ચિત્રકારોને બોલાવ્યાં હતાં.
બાદમાં તેમણે અકબરને તેનો...
આમ તો આખા રાજસ્થાન તેની ખૂબસૂરતી માટે દેશ જ નહીં દુનિયામાં પ્રખ્યાત છે. પિંક સીટીનો હવામહેલ હોય કે પછી થોરનો રણપ્રદેશ અહીંના ઝરણા હોય કે પછી રાજસ્થાની કલાકારી તે દરેક દેશી-વિદેશી સહેલાણીઓને આકર્ષે જ છે.
રાજસ્થાનના આકર્ષક પર્યટન સ્થળમાં એક નાનકડા ટાઉન 'માંડવા' આવેલું છે. જયપુરથી 190 કિલોમિટરનાં આંતરે આવેલું કસ્બા રાજસ્થાનનાં ઝુંઝુનૂ જિલ્લા...
રાજકોટથી 14 કિ.મી. દૂર આવેલો છે ખીરસરા પેલેસવર્ષો પૂર્વે રાજવીઓએ સૌરાષ્ટ્રની ધન્ય ધરતી પર અનેક રાજ મહેલોની રચના કરી હતી. અદભૂત સૌંદર્યતા ધરાવતા આ મહેલો આજે પણ દર્શનીય છે. આવો જ એક મહેલ રાજકોટમાં આવ્યો છે, ખીરસરા પેલેસ. આ પેલેસને ગોરી-બાદશાહના સમયકાળમાં બાંધવામાં આવ્યો હતો. ઠાકોર સાહેબની સાતમી પેઢી એટલે કે ઠાકોર રણમલજીએ કિલ્લાનો જીર્ણોદ્ધાર...
ભારતના રાજસ્થાનમાં આવેલાં જોધપુરના ઉમેદ ભવન પેલેસ દુનિયાના સૌથી મોટા ખાનગી ઘરોની લિસ્ટમાં શામે છે. આ ભવનનું નામ મહારાજા ઉમૈદ સિંહના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ ભવનનો એક ભાગ તાજ હોટલ્સના આર્કિટેક દ્વારા જ તૈયાર કરવામાં આવ્યો છે.
આ ભવનમાં 347 રૂમ છે જેમાં જોધપુરનો શાહિ પરિવાર રહે છે. જોધપુરની સર્વાધિક ઉંચાઈ ચિત્તર ટેકરી પર તે આવેલું છે તેથી...