

કચ્છમાં છૂપાયેલા દરિયાકાંઠાના સૌંદર્યને વધુ નિખારવા તથા ટુરિઝમનો વિકાસ કરવા માંડવી બીચ બાદ હવે પીંગલેશ્વર...
રૂ. ૧૨૬૫ કરોડના કામોનો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શ્રીગણેશ: નર્મદાના નીર માટે કચ્છની આતુરતાનો આખરે અંત...
કચ્છ માટે શુકનવંતા કામોના થશે શ્રી ગણેશ
રાપર ખાતે મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે
બૃહદ કચ્છીઓને અવસરમાં સામેલ...
બન્ની ઘાસના સંવર્ધન માટે રૂ. ૨૪ કરોડની કરાઇ ફાળવણી
રાજ્યના અંદાજપત્રમાં શિક્ષણ અને દરિયાકાંઠા તથા બન્ની...
સૌથી વધુ મુન્દ્રામાં સૂચિત રોકાણ થશે, વિધાનસભામાં કચ્છને લગતા વિવિધ સવાલો ઉઠાવાયા
વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-૨૦૧૧માં કચ્છ માટે રૂપિયા ૧,૭૧,૫૦૧, કરોડનું સૂચિત રોકાણ કરવા એમઓયુ કરાયા હતા. ધારાસભ્યોએ વિધાનસભાના કામકાજ દરમિયાન પૂછેલા પ્રશ્નોમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કુલ ૩૧૯ પ્રોજેક્ટ માટે કરારો થયા છે, જેમાં મુન્દ્રા માટે સૌથી વધુ રસ...
નર્મદા નિગમના ડાયરેક્ટરના મતે રાજ્યના બજેટમાં જોગવાઇથી કામમાં જોરદાર ગતિ આવી જશે
નર્મદાના સિંચાઇના પાણીનું વર્ષોથી સપનું સેવનારા કચ્છી માડુ માટે રાજ્ય સરકારે આગામી નાણાકીય વર્ષમાં ચાર હજાર કરોડ રૂપિયા ખર્ચવાનો નિર્ણય કર્યો હોવાનું સરદાર સરોવર નર્મદા નિગમના કચ્છી ડાયરેક્ટર મુકેશ ઝવેરીએ આજે જણાવ્યું હતું.
રાજ્ય વિધાનસભામાં...
ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારના વ્યવસ્થાપન પરિયોજના માટે વિશ્વબેંક તરફથી ૨૯૮ કરોડની સહાયગુજરાત ઇકોલોજી વિસ્તાર વ્યવસ્થાપન પરિયોજના અંતર્ગત કચ્છ જિલ્લામાં કોસ્ટલ વિસ્તારને ૨૦ કરોડના ખર્ચે સમૃદ્ધ બનાવાશે, વિશાળ દરિયાકાંઠા પર આવેલા કુદરતી સ્ત્રોત જેવા ચેરિયા, પરવાળા તથા અન્ય દરિયાઇ જીવસૃષ્ટિનું સૂચારૂ રૂપે વ્યવસ્થાપન થઇ શકે અને તટીય...
ભૂકંપ પછીના દાયકામાં અકલ્પનીય ઔદ્યોગિક વિકાસ : ટેક્સ હોલી-ડે પૂર્ણ થયા બાદ પણ ચિત્ર ઉજળું
દોઢ દાયકા પહેલાં ગુજરાતના પ્રથમ દસ પછાત જિલ્લાઓમાં સ્થાન ધરાવતા કચ્છ પ્રદેશે મહાવિનાશક ભૂકંપ ૨૦૦૧ના દશક બાદ ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે જબ્બર હરણ ફાળ ભરી છે. નર્જિન અને વેરાન ગણાતા આ પંથકનું નામ લેતા જ જેમના મોતિયા મરી જતા એવા ઉદ્યોગો ફૂલ જેમ મધમાખીને...