હાલમાં બહાર પાડવામાંઆવેલા સરપંચ પદ માટેના નવા રોટેશન મુજબ લખપત તાલુકાની દયાપર ગ્રામ પંચાયત માટે સરપંચ પદ સા.શૈ.પ.સ્ત્રી ઉમેદવાર ફાળવવામાં આવતાં તેમાં ફેરફાર કરી અનુજાતિ અનામત બેઠક ફાળવવાની લેખિત માંગ ચૂંટણી અધિકારી સમક્ષ કરાઇ છે. ધનજીભાઇ જખુ સોલંકીએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, તાજેતરમાં આવી રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે નવા...
રજજુ શ્રોફ રોફેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ સ્ટડીઝ, જીઆઈડીસી-વાપી ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં હેતલ કે. માછીને સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિધ્યાનગર દ્વારા પીએચ.ડી.ની પદવી એનાયત કરાઈ છે. તેમણે ‘પરફોર્મન્સ એનેલિસિસ ઓફ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(જીએસઆરટીસી)’ વિષય પર મહાનબિંધ તૈયાર કર્યો હતો, જે માન્ય રાખીને...
યોગા એસોસિયેશન, સુરત દ્વારા ૩૧ જુલાઈના રોજ આર્યસમાજ હોલ, સોનીફિળયા ખાતે યોગાસન ચેમ્પિયનશપિનું આયોજન કરાયું હતું. આ ચેમ્પિયનશપિમાં ભાગ લેનાર બાળકોને રાષ્ટ્રીય કક્ષાએ મોકલવાનાં હોઇ તેના ભાગરૂપે ઇન્ટરસ્કૂલ કોમ્પિટિશનમાં ૩૦૦ વિદ્યાર્થી-વિધ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો, જેમાંથી ૨૪ વિદ્યાર્થી અને ૨૪ વિધ્યાર્થિનીઓ પસંદગી પામ્યાં હતાં, જેમાં...
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગમાં ૧૯ નવેમ્બરના રોજ સુરતના ખ્યાતનામ કવિ નયન દેસાઈની કાવ્યપઠનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યુનિવર્સિટીના કુલપતિ ડા¸. દક્ષેશ ઠાકરે હાજર રહી પોતાની કાવ્યકૃતિઓનું પઠન કર્યું હતું. આ કાર્યક્રમમાં એમ.એડ્.ના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ એમ.એડ્.માં અભ્યાસ કરતા...