Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

વ્યાયામને કારણે વૃદ્ધોની સ્મૃતિ શક્તિ વધે છે

કોલંબિયા : સપ્તાહમાં બે વાર વ્યાયામ કરવાથી વૃદ્ધોમાં માનસિક બીમારીઓ જેવી કે - ડિમેંશિયાની આશંકા વધી જાય છે. યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના વિજ્ઞાનીઓએ આ દાવો કર્યો છે. તેમણે ૮૬ મહિલાઓ પર છ મહિના સુધી અભ્યાસ કર્યો હતો. આ મહિલાઓને રોજ હળવી કસરત કરાવવામાં આવતી હતી. એરોબિકસ અને મોર્નિંગ વોક પણ કરાવવામાં આવતા હતા. વિજ્ઞાનીઓએ ૬ મહિના પૂરા થયા પછી બ્રેન સ્કેન કર્યો. તેમણે જોયું કે કસરત કરવાથી તેમની સ્મૃતિ શક્તિ પણ બહેતર થઇ હતી. સંશોધનકર્તા લિયૂ એંબ્રોસે જણાવ્યું કે મોટી ઉંમરે પણ કસરત કરવાથી...

ખિન્નતા દૂર કરનારી દવાઓ નુકસાન પહોંચાડે છે

કેનેડા : ખિન્નતા દૂર કરનારી દવા વાસ્તવમાં શરીરને નુકસાન પહોંચાડે છે. વધુ ઉંમરના લોકોના કિસ્સામાં તો એ મૃત્યુનું...

રોજ મીઠી સોડા પીવાથી સ્ટ્રોકની આશંકા વધે છે

વોશિંગ્ટન : રોજ મીઠી સોડા પીવાથી સ્ટ્રોકની આશંકા વધે છે. જ્યારે કોફી પીવાથી આશંકા ઘટે છે. મુખ્ય સંશોધનકર્તા એડમ...
 
 

પુરુષોના વીર્ય કેવી રીતે બને છે અને કેમ તે છે આટલુ ખાસ, જાણો બધુ જ

આપણા ધર્મમાં વીર્ય કેવી રીતે બને છે અને કેમ તે આટલું ખાસ છે તેના વિશે ઉંડાણમાં સમજાવવામાં આવ્યું છે. અધ્યાત્મનો...

ઘુટણના દર્દમાં થશે અચૂક રાહત કરો આ આસન

ખૂબ ભુખ લાગવી એ સ્વાસ્થ્ય માટે સારો સંકેત માનવામાં આવે છે. આવું ન થાય તો ગેસ, કબજીયાત કે ગેસની, એસીડિટીની ફરિયાદ...
 

More News

 
 

  • Posted On March 15, 12:20 AM
     
    લંડન : વિજ્ઞાનીઓનો દાવો છે કે અવસાદની દવાઓ ખાસ પ્રકારના કેન્સરની સારવારમાં સફળ સાબિત થઇ શકે છે. ઓલ ટ્રાન્સ રેટિનોઇક એસિક(એટીઆરએ) નામની, રેટિનોઇડ એક્યૂટ મેલોઇડ લ્યૂકેમિયા(એએમએલ) નામના કેન્સર સામે લડવા માટે પહેલાંથી જ સક્ષમ હતા, પણ આ દવા લ્યૂકેમિયાના અન્ય પ્રકાર સામે લડવા માટે સક્ષમ નથી. લંડન સ્થિત ઇન્સ્ટિ‌ટયૂટ ફોર ક્રિએશન રિસર્ચના શોધકર્તા...
     

  • Posted On March 15, 12:20 AM
     
    વોશિંગ્ટન : એક સંસોધનમાં વિજ્ઞાનીઓ એક ખાસ પ્રકારના અણુના ઇન્ફ્રાસ્ટ્રકચરને સમજવામાં સફળ થઇ ગયા છે. તેની મદદથી કીમોથેરપી પછી થનારો થાક, ઉલ્ટી અને કમજોરી દૂર કરી શકાશે. 'ટાંસપોર્ટર મોલીક્યુલ’ નામનું આ અણુ કીમોથેરાપી અને એન્ટિ વાયરલ દવાઓને કોષોમાં પહોંચાડવાનું કામ કરે છે પરંતુ તેનું માળખું ન જાણી શક્યા હોવાથી તે કેવી રીતે કામ કરે છે તે જાણી...
     

  • Posted On March 15, 12:19 AM
     
    વધુ જ્યૂસ દાંતો માટે ખતરનાકલંડન : બાળકોને દિવસમાં જરૂરિયાતથી વધુ જ્યૂસ આપવાનું તેમના દાંતો માટે હાનિકારક હોઇ શકે છે. રોયલ કોલેજ ઓફ સર્જનની ડેન્ટલ ફેકલ્ટીના ડીન કેથી હાર્લી કહે છે કે, દિવસમાં માત્ર ૧પ૦ એમએલ જ્યૂસ જ સ્વાસ્થ્ય માટે સારું હોય છે. હાર્લીએ જણાવ્યું કે, 'જ્યૂસ બાળકોમાં ખાસ કરીને પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકોના દાંતોના ઇનેમલને નુકસાન કરે છે.’ તેમણે જણાવ્યું કે,...
     

  • Posted On March 13, 01:48 AM
     
    માતાની મેદસ્વિતા નવજાત શિશુ માટે ખતરનાકન્યૂર્યોક:ગર્ભવતી મહિ‌લાઓની મેદસ્વિતા માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ ગર્ભમાં વિકસી રહેલા બાળક માટે પણ ખતરારૂપ છે. જરૂરિયાતથી વધારે વજન સમય કરતાં વહેલા જન્મેલા બાળકને કોગ્નેટિવ એમપેયરમેન્ટ (મસ્તિષ્કને કમજોર )ની ભેટ આપે છે. વેક ફોરેસ્ટ બેપ્ટીસ્ટ મેડિકલ સેન્ટરે આ ખુલાસો કર્યો છે. સેન્ટરની આસિસ્ટન્ટ પ્રો. જેનિફર હેલડરમેનના અનુસાર ગર્ભ ધારણ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.