ગરીબ કલ્યાણ મેળા દ્વારા પ્રજાનું ઋણ સ્વીકાર કરવાનો મોકો મળ્યો હોવાનું લીંબડીમાં યોજાયેલા ૫૦માં ગરીબ કલ્યાણ મેળામાં જણાવતા નરેન્દ્ર મોદીલીંબડીમાં યોજાયેલા ૫૦માં ગરીબ કલ્યાણ મેળામાં કરોડો રૂપિયાની સહાયનું વિતરણ કરી મુખ્યમંત્રી મોદીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં વધતી જતી મોંઘવારી મુદ્દે ગરીબો કેન્દ્ર...
‘વાંચે ગુજરાત’ અભિયાન અંતર્ગત ૨૫ લાખ બાળકો ૧ કરોડ પુસ્તકો વાંચશેઅમદાવાદમાં માતૃભાષા ગૌરવદિવસની થયેલી ઉજવણીગુજરાત સાહિત્ય પરિષદના પ્રાંગણમાં રવિવારે ‘વિશ્વ માતૃભાષાદિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. મંચ પરથી રાજ્ય સરકારના ‘વાંચે ગુજરાત’ અભિયાનની ઘોષણા થઈ હતી. તે અનુસાર સ્વર્ણિમ ગુજરાતના ભાગરૂપે આખું વર્ષ અભિયાન ચલાવાશે, જેમાં...
‘આંતરાષ્ટ્રિય કક્ષાએ ગુજરાતી ભાષાનું ઘણું મહત્વ છે. આજે આપણી ગુજરાતી ભાષા વિશ્વની પ્રથમ ૩૦ ભાષામાં સ્થાન પામે છે. જે આપણા માટે ગૌરવની વાત છે. જો કે સામે દુ:ખની વાત છે કે આંતરાષ્ટ્રિય ભાષાઓમાં મજબુત સ્થાન ધરાવતી ગુજરાતી ભાષા આજે આપણા ગુજરાતમાં જ વિસરાય રહી છે. જો આપણે વહેલાસર નહીં જાગીએ તો બીજી અનેક ભાષાની જેમ ગુજરાતી પણ નામશેષ થઇ જશે.’...
શાળાના વિધાર્થીઓ દ્વારા યોજાયેલી રેલીમાં શિક્ષકો ગ્રામજનો જોડાયાં
ગોધરા તાલુકાના કેવડીયા ગામે ગ્રામજનો અને શાળાના વિધાર્થીઓને રેલી યોજી સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ જ્યોતરથનુ સ્વાગત કર્યુ હતુ. આ પ્રસંગે સરપંચ પ્રાથમિક શાળા અને હાઇસ્કૂલના વિધાર્થીઓ શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ગામના વડીલ...