

બનાસકાંઠા જિલ્લાના છેવાડે રણના વિશાળ પટ માભોમને રક્ષતા સૈનિકો અને શ્રધ્ધાળુઓથી ઉભરાતો આ રણદ્વિપ ભકિત અને...
પાલનપુરથી ૧૫ કી.મી.દુર આવેલ હસનપુર ગામે ૭૪૦ વર્ષો કરતા વધુ જુનો કિલ્લો ટેકરી પર આવેલ છે. જેને સ્થાનિક લોકો 'મોરચા'...
'કોમવાદ'ને ભ્રષ્ટાચારથી મોટો દુશ્મન ગણાવનાર ઇમામ બુખારી માટે બોધપાઠરૂપ કિસ્સો
ભ્રષ્ટાચારની સમસ્યા આજે...
અમદાવાદના પહેલા નગરશેઠ-શાંતિદાસ ઝવેરી
એક અમદાવાદીને બાદશાહ અકબરની બેગમ ભાઈ માને અને નગરશેઠની ઉપાધી અપાવે છે....
ખેડા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો એક જિલ્લો છે. ખેડા જિલ્લામાં આવેલો નડીઆદ તાલુકો સૌથી મોટો તાલુકો છે. જિલ્લામાં આવેલા બાલાસિનોર નજીકથી ડાયનાસોરના અશ્મિઓ મળી આવ્યાં છે. નડીઆદ આ જિલ્લાનું મુખ્ય મથક છે. ખેડા જિલ્લો ખેતીમાં ઘણો જ સમૃદ્ધ છે. જિલ્લાનાં મુખ્ય પાકમાં તમાકુ છે. આ ઉપરાંત કપાસ, બાજરી અને ઘઉં પણ સારા એવા...
આમ તો અહીંયા જવા અંગે જીવતે જીવ તો કોઇ વિચારતું જ નહીં હોય કારણ કે, એ એક એવું સ્થળ છે કે જ્યાં વ્યક્તિ માત્ર મરણ પામ્યાં પછી જ જાય છે. હા, તમે બરાબર જ વિચારી રહ્યાં છો અમે અંતિમધામની વાત કરી રહ્યાં છીએ. આત્માએ શરીરનો ત્યાગ કર્યા પછી નાશંવત બની ગયેલા શરીરના અંતિમસંસ્કાર કરવા માટે મૃત્યુ પામનાર વ્યક્તિના સગા વ્હાલાઓ તેની અંતિમ યાત્રામાં જોડાય છે...
ઢળતી સાંજના ઊતરતા તડકાનો પશ્વિમી ઉજાસ અને સવારના ઊગતા તાપના પૂર્વીય અજવાસ એમ બંને સમયે ‘રાણીની વાવ’ની આભા જરા જુદી જ લાગતી હતી. ૨૩’ -૫૧’ અક્ષાંસ ઉત્તરે અને ૭૨’-૧૧’ રેખાંશ પૂર્વે સ્થાપિત આ વાવ પાટણની પશ્વિમે-ઉત્તરે લગભગ ૨ કિ.મી.ના અંતરે છે.
પાટણ એટલે કે પ્રાચીન અણહીલવાડ અણહીલપુરના નામે પણ જાણીતું છે. સરસ્વતી નદીના તટે આવેલું અને ગુજરાતના...
- દર વર્ષે લાખો પદયાત્રાળુઓ અહીં આવે છે
- ભડીયાદ ગામ પીર મહેમુદશાહ બુખારી દરગાહ શરીફ માટે પ્રખ્યાત છે
ધંધુકા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ધંધુકા આ તાલુકાનું મુખ્ય મથક છે. ધંધુકા મહાન જૈન આચાર્યા મુનિ હેમચન્દ્રાચાર્યની જન્મભૂમિ છે. ધંધુકા અને ધંધુકા નજીક આવેલુ ભડીયાદ ગામ પીર...