Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

ઝબકાર ગુજરાતનો- રજનીકુમાર પંડ્યા સિદ્ધપુરના પાદરમાં પણ એક નવું તીરથ..સોંઘું ભાડું ને સિદ્ધપુરની જાત્રા કહેવત...

ઇ.સ. ૧૯૦૦માં અમરસિંહજી દ્વારા શરૂ કરવામાં આવેલ મહેલ રણજીત વિલાસ પૅલેસનું નિર્માણ ઇ.સ. ૧૯૦૭ માં પૂર્ણ થયું હતું. તે...

ભક્તિ-શક્તિનો સુભગ સમન્વય છે ગુજરાતનો આ રણદ્વિપ

બનાસકાંઠા જિલ્લાના છેવાડે રણના વિશાળ પટ માભોમને રક્ષતા સૈનિકો અને શ્રધ્ધાળુઓથી ઉભરાતો આ રણદ્વિપ ભકિત અને...

આ ઐતિહાસિક કિલ્લો 'મોરચા' તરીકે ઓળખાય છે

પાલનપુરથી ૧૫ કી.મી.દુર આવેલ હસનપુર ગામે ૭૪૦ વર્ષો કરતા વધુ જુનો કિલ્લો ટેકરી પર આવેલ છે. જેને સ્થાનિક લોકો 'મોરચા'...
 

ગુજરાતના એ વખતના મુલ્લા સાહેબે અંગ્રેજોની કોમવાદી નીતિના ધજિયા ઉડાવ્યાં

'કોમવાદ'ને ભ્રષ્ટાચારથી મોટો દુશ્મન ગણાવનાર ઇમામ બુખારી માટે બોધપાઠરૂપ કિસ્સો ભ્રષ્ટાચારની સમસ્યા આજે...

દિલ્હીના બાદશાહો પણ આ અમદાવાદીનો પડ્યો બોલ ઝીલતા

અમદાવાદના પહેલા નગરશેઠ-શાંતિદાસ ઝવેરી એક અમદાવાદીને બાદશાહ અકબરની બેગમ ભાઈ માને અને નગરશેઠની ઉપાધી અપાવે છે....

More News

 
 

  • Posted On August 15, 09:58 AM
     
    ખમીરવંતુ ખેડાઃ સરદારની ભૂમિ છે ચરોતરખેડા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો એક જિલ્લો છે. ખેડા જિલ્લામાં આવેલો નડીઆદ તાલુકો સૌથી મોટો તાલુકો છે. જિલ્લામાં આવેલા બાલાસિનોર નજીકથી ડાયનાસોરના અશ્મિઓ મળી આવ્યાં છે. નડીઆદ આ જિલ્લાનું મુખ્ય મથક છે. ખેડા જિલ્લો ખેતીમાં ઘણો જ સમૃદ્ધ છે. જિલ્લાનાં મુખ્ય પાકમાં તમાકુ છે. આ ઉપરાંત કપાસ, બાજરી અને ઘઉં પણ સારા એવા...
     

  • Posted On July 21, 03:34 AM
     
    મોત નહીં જિંદગી પણ ખેંચી લાવે છે અહીંયાઆમ તો અહીંયા જવા અંગે જીવતે જીવ તો કોઇ વિચારતું જ નહીં હોય કારણ કે, એ એક એવું સ્થળ છે કે જ્યાં વ્યક્તિ માત્ર મરણ પામ્યાં પછી જ જાય છે. હા, તમે બરાબર જ વિચારી રહ્યાં છો અમે અંતિમધામની વાત કરી રહ્યાં છીએ. આત્માએ શરીરનો ત્યાગ કર્યા પછી નાશંવત બની ગયેલા શરીરના અંતિમસંસ્કાર કરવા માટે મૃત્યુ પામનાર વ્યક્તિના સગા વ્હાલાઓ તેની અંતિમ યાત્રામાં જોડાય છે...
     

  • Posted On June 29, 02:35 PM
     
    ખરેખર વાવની રાણી છે 'રાણીની વાવ'ઢળતી સાંજના ઊતરતા તડકાનો પશ્વિમી ઉજાસ અને સવારના ઊગતા તાપના પૂર્વીય અજવાસ એમ બંને સમયે ‘રાણીની વાવ’ની આભા જરા જુદી જ લાગતી હતી. ૨૩’ -૫૧’ અક્ષાંસ ઉત્તરે અને ૭૨’-૧૧’ રેખાંશ પૂર્વે સ્થાપિત આ વાવ પાટણની પશ્વિમે-ઉત્તરે લગભગ ૨ કિ.મી.ના અંતરે છે. પાટણ એટલે કે પ્રાચીન અણહીલવાડ અણહીલપુરના નામે પણ જાણીતું છે. સરસ્વતી નદીના તટે આવેલું અને ગુજરાતના...
     

  • Posted On June 9, 03:37 PM
     
    ધોળકાઃ આસ્થાનું પ્રતિક છે ભડીયાદ પીર દરગાહ શરીફ- દર વર્ષે લાખો પદયાત્રાળુઓ અહીં આવે છે - ભડીયાદ ગામ પીર મહેમુદશાહ બુખારી દરગાહ શરીફ માટે પ્રખ્યાત છે ધંધુકા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ધંધુકા આ તાલુકાનું મુખ્ય મથક છે. ધંધુકા મહાન જૈન આચાર્યા મુનિ હેમચન્દ્રાચાર્યની જન્મભૂમિ છે. ધંધુકા અને ધંધુકા નજીક આવેલુ ભડીયાદ ગામ પીર...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.