Advertisement
 

ચોમાસામાં સાપુતારાનું સૌંદર્ય સોળેય કળાએ ખીલી ઉઠે છે, કુદરતના કામણ માણવા અચુક મુલાકાત લો સાપુતારાની હાલમાં...

બહુચરાજી-માંડલ એસઆઇઆર સામે ૪૪ ગામના ખેડૂતોનો એક જ અવાજ બહુચરાજી-માંડલ સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનની સમગ્ર...

તેરસો લોકો સાથે જળસમાધિ લીધી હતી આ ગુજરાતી ‘ટાઈટેનિકે’

દરિયામાં આવેલા તોફાનના કારણે કરાંચી બંદેરેથી ચાંચીયાઓને દરિયો ન ખેડવાના તાબડતોબ તાર છુટે છે. દરિયામાં રહેલા...

ગુજરાતનો એક એવો પેલેસ જ્યાં ઐશ્વર્યાએ પણ માર્યા હતાં ઠુમકા!

એવું કહેવાય છે કે કચ્છ નથી જોયું તો કંઈ નથી જોયું. તો આપને આજે અહી વાત કરીશું કચ્છમાં આવેલા માંડવીની. કચ્છના ભુજથી...
 

PIC: ગોવાને મારો ગોળી ને અહીં આવો દોડી! આ છે ગુજરાતના ટોપટેન બીચીઝ્!

ભારતના પશ્ચિમ કાંઠાની શોભા વધારતાં ગુજરાતને દેશનો સૌથી વધુ દરિયા કિનારો મળ્યો છે. ગુજરાતના દરિયા કિનારે કુદરતે...

તમે ક્યારેય પણ નહીં જોયો હોય ગુજરાતના આ ભવ્યાતિભવ્ય મહેલનો નજારો

ગુજરાતમાં આવેલા કિલ્‍લાઓ અને મહેલો તેના સ્‍થાપત્‍ય કળા અને ઐતિહાસિક ધરોહરને પ્રતિબિંબિત કરે છે. ગુજરાતમાં...

More News

 
 
  •  
    Posted On June 18, 12:02 AM
     
    અમે ઈડરીયો ગઢ જીત્યા રેઃ જાણો ઈડરનો ભૂલાયેલો ભૂતકાળ, એક ક્લિકમાં
    અમદાવાદ,ગાંધીનગર,,મહેસાણા,બનાસંકાઠા અને રાજસ્થાન ની સરહદ માંથી પસાર થતી સાબરમતી નદીના પુર્વે કિનારે વસેલો સાબરકાંઠા જિલ્લો. અમદાવાદથી લગભગ ૮૦ કિ.મી,સંસ્થાન ના મધ્યભાગમાં,ચારે તરફ અરવલ્લી પર્વત ની ઊંચી ટેકરીઓ ના પેટાળમાં પ્રાચીન શહેર ઈડર વસેલુ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોતાં,અહી લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં સુસુમારપુર નગર વસેલુ હતુ. અને અહીંયા...
     
     
  •  
    Posted On June 17, 02:13 AM
     
    ગુજરાતમાં સૌને વ્હાલા ભગવાન કૃષ્ણ, ડાકોર મંદિરની અજાણી વાતો
    - ભગવાન કૃષ્ણ બળદગાડામાં બેસીને દ્રારકાથી ડાકોર મંદિરે આવ્યા'તાં ગુજરાતમાં સૌને વ્હાલા કોઈ ભગવાન હોય તો એ છે તેમનો કાનુડો. આ કાનુડાનું જ એક મંદિર છે ડાકોરમાં છે જે ખેડા જિલ્લાનાં ઠાસરા તાલુકામાં વસેલું છે. કોટની દિવાલથી ઘેરાયેલું મુખ્ય મંદિર ડાકોરના મુખ્ય બજારની મધ્યે પવિત્ર ગોમતી તળાવના કાંઠે આવેલું છે. મંદિર આઠ ગુંબજો અને 24 ટાવરોથી...
     
     
  •  
    Posted On June 16, 12:53 PM
     
    ગુજ્જુભાઈ ઓન ધી હાઈ; જાણો, કોણ છે ટોપ ટેન ગુજરાતી ધનકુબેરો!
    ગુજરાત એ લેન્ડ ઑફ મની તરીકે ઓળખવામાં આવે છે. વેપાર અને ઉદ્યોગસાહસિક્તા એ ગુજરાતીનઓના લોહીમાં લાલ રંગ બનીને વહે છે. આ જ બીઝનેસ ડીએનએને કારણે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જીન બની ગયું છે. વિશ્વ આખાના ઉદ્યોગકારો ગુજરાતીઓ સાથે, ગુજરાતમાં ઉદ્યોગ કરવા લાઈનો લગાવી રહ્યાં છે. ભારતીય ઉદ્યોગના પ્રણેતા જમશેદજી તાતાથી લઈને દુનિયાની સૌથી મોટી ગ્રાસ રૂટ...
     
     
  •  
    Posted On June 16, 02:53 AM
     
    અંગ્રેજોને છક્કા છોડાવી દીધા હતા આ 97 વર્ષની ગુજરાતી \'દીદી\'એ
    પૂર્ણિમાબેન પકવાસાના નામથી આજની પેઢી તો કદાચ સાવ અજાણ હશે. પરંતુ આઝાદીના જંગની કથાઓ જો કોઈ દાદા કે દાદી પાસે સાંભળવા મળે તો પૂર્ણિમાબેન પકવાસાનું નામ તરત જ આવશે. આજે ગુજરાત સહિત દેશભરમાં તેમની ‘ઋતુભંરા વિશ્વ વિદ્યાપીઠ’ મહિલા શિક્ષણ માટે પ્રખ્યાત છે. ડાંગના જંગલોમાં આદિવાસી અને ગરીબ, ગ્રામીણ છોકરીઓ માટે આજીવન સેવા અને વિકાસનો ભેખ ધારણ...
     
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
 
 
 
 

Top News

 

Bollywood

 
Advertisement
 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

 

Jokes

 

Most Read

 

Photogallery