આંબાવાડીની પાટીદાર કો-ઓપ-સોસાયટી લિ.ના બંધારણના રેકોર્ડ સાથે ચેડાં કરવાના આક્ષેપ સાથે અમદાવાદ જિલ્લા રજિસ્ટ્રાર એન.આઇ. પટેલને ફરજ મોકૂફ કરાયા છે. આ માટેનો જરૂરી હુકમ કૃષિ અને સહકાર વિભાગે મંગળવારે ગાંધીનગર સચિવાલય ખાતેથી કર્યો હતો.
આ હુકમમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે, એન.આઇ. પટેલ રજિસ્ટ્રાર (શહેર) -અમદાવાદ એ તેમની ફરજ દરમિયાન ગંભીર ગેરરીતિ આચરી હોવાનું અને સરકારી રેકોર્ડ સાથે ચેડાં કર્યા હોવાનું જણાય છે. રાજ્ય સેવક તરીકેની ગંભીર ગેરવર્તણૂક અને ગુનાઇત કૃત્ય ધ્યાને લેતાં તેમની સામેના...
કલેકટર કચેરી બાદની સૌથી મહત્વની તથા તાલુકાની મુખ્ય એવી મામલતદાર કચેરીમાં રાશનકાર્ડ, મધ્યાહ્ન ભોજન, ૭-૧ર જેવી મહત્વની કામગીરી થાય છે. આધારભૂત દસ્તાવેજ તરીકે ઉપયોગમાં લેવાતા આ અગત્યના સરકારી પત્રકોને ઇસ્યુ કરવા માટે ભુજની મામલતદાર ઓફિસમાં ‘ગેર’ કર્મચારી એટલે કે, જેઓ સરકારી કે કરાર પર પણ ન હોય તેવા કર્મચારીઓ ‘માનદ સેવા’ આપે છે.
ભુજની મામલતદાર...
ફેબ્રુઆરી મહિનાની ૨૩મી તારીખથી પાટનગરમાં વિધાનસભાનું અંદાજપત્ર સત્ર મળવાનું છે ત્યારે પ્રજા અને રાજ્યની ચિંતા કરવાની સાથે આ દિવસો દરમિયાન ધારાસભ્યો એટલે કે, લોકપ્રતિનિધિઓ પોતાનું દિલ બહેલાવી શકે તેવી વ્યવસ્થા ગત વર્ષની જેમ જ થઇ રહી છે. ગાંધીનગરના સંસ્કૃતિકુંજ ખાતે યોજાતા વસંતોત્સવનું સમાપન થતું હોય છે. તે દિવસોમાં એટલે કે, ફેબ્રુઆરીના...
ઈન્કમટેકસ વિભાગે દસ કરોડથી વધુની રકમના ડફિોલ્ટર્સને શો કોઝ નોટિસ બજાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ સાથે જ આવા ડફિોલ્ટર્સ અંગે શકય તેટલી તમામ માહિતી મેળવવા માટે ઈન્વેસ્ટિગેશન એજન્સીની માફક કામગીરી આરંભી છે. માર્ચ સુધીમાં આવા ડફિોલ્ટર્સના નામો આપનારને ઈનામની જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સીસે...