માતાની હત્યા પાછળ મિલકત જવાબદાર છે કે કેમ તે તપાસનો વિષય
દમણના સ્વતંત્ર સેનાની લલ્લુભાઇ પટેલની ૭૦ વર્ષની પત્ની ચંપાબેનની હત્યા તેમના જ નાના પુત્ર સંદીપ દ્વારા ચાકુના ૧૯-૧૯ ઘા ઝીંકીને કરવામાં આવી હતી. આ હત્યા પાછળ મિલકત જવાબદાર હોવાનું લોકોમાં ચર્ચાયું હતું. હાલમાં જ લલ્લુભાઈની માલિકીની કરોડો રૂપિયાની જમીનનો સોદો થયો હતો અને તમામ નાણા...
દમણના અગ્રણી અને સ્વાતંત્રય સેનાની લલ્લુભાઇ જોગી પટેલની ૭૦ વર્ષીય પત્નીની ગુરુવારે રાત્રીના સુમારે નાનીદમણ દેવકામાર્ગ ઉપર આવેલા મરવડ ખાતેના તેમના બંગલામાં સૌથી નાના પુત્રેે મિલકત અને રૂપિયાની માગણી ન સંતોષતા તીક્ષ્ણ હથિયારથી ઠંડા કલેજે હત્યા કરી હતી.
સંઘપ્રદેશ નાનીદમણના અગ્રણી અને સ્વાતંત્રય સેનાની લલ્લુભાઇ જોગી પટેલની પત્ની...
દમણ પ્રશાસનને કેન્દ્ર સરકારને કરેલી નવા ફાયર સ્ટેશનની માગ પૂરી થતાં હવે નાની દમણ શહેરથી ભીમપોરની વચ્ચે યોગ્ય સ્થળે નવું ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવશે. આ માટે જરૂરી સ્ટાફની પ્રક્રિયા આરંભાઈ ચૂકી છે, તો બીજી તરફ જમીનની ફાળવણી માટે પણ પ્રપોઝલો મુકી છે.
દમણમાં સોમનાથમાં આવેલા ફાયર સ્ટેશનથી ભીમપોર અને મોટી દમણ શહરી વિસ્તારમાં જો આગના બનાવો બને...
- નવાબંદર, રાજપરા, જાફરાબાદ બંદરનાં માછીમારોની કનડગતથી ભારે પરેશાન
નવાબંદર, રાજપરા, જાફરાબાદ બંદરનાં માછીમારોની કનડગતથી અસુરક્ષા અનુભવતા દીવ જિલ્લાનાં માછીમારોએ દરિયામાં છેલ્લા ૧ર દિવસથી ફીશીંગમાં જવાનું બંધ કરી દેતાં કફોડી હાલતમાં મુકાયા છે.
દીવથી ૧ર નોટીકલ માઇલ સુધીનાં દરિયામાં નવાબંદર, રાજપરા અને જાફરાબાદ બંદરનાં માછીમારો દ્વારા...