





























દીવ ખારવા સમાજ દ્વારા ધુળેટી પછીનાં પ્રથમ સોમવારે ઘોઘલામાં મઢી ઉત્સવની આસ્થાભેર ઉજવણી કરાઈ હતી. શિવ-પાર્વતીની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ હતી. ખારવા સમાજની પરંપરા પ્રમાણે ધુળેટીનાં દિવસે પટેલની નિમÒંક કરાઈ છે. ઘોઘલામાં સાત ચોરા છે. આ વર્ષનાં ક્રમ પ્રમાણે ચાંચણ ચોરામાંથી પટેલ તરીકે શામજી લાલા ફુલબારૈયાની વરણી કરાઈ હતી. મઢી ઉત્સવમાં સમાજનાં પટેલ પ્રમુખ સ્થાને રહે છે. તેમની...






સંઘપ્રદેશ દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાંથી પ્રથમ એવો મોટી દમણ પરિયારી ખાતે રહેતા ખેડૂત રાજેશ દામુ પટેલને સર્જનાત્મકવૃત્તિ અને આધુનિક ટેકનોલોજીથી મધમાખીનું પોષણ કરીને તેમાંથી મધની ઉત્પત્તિ કરનાર ખેડૂતને દેશના ૧૦૧ ખેડૂતોમાં પસંદગી પામ્યા હતા. કેન્દ્રના કૃષિ મંત્રાલય દ્વારા ૨૬ ફેબ્રુઆરીએ દમણના આ ખેડૂતને કૃષિ મંત્રીના હસ્તે એવોર્ડથી સન્માન કરાયું હતું.






























ભીમપોર ખાતે ઇન્જેકસન ફિલિંગ કરતી વેળાએ ગેસ સિલિન્ડર ફાટતાં પાંચ ઘાયલ: આગને કાબૂમાં લેવા ફાયરફાઇટરોની ભારે જહેમત
દમણમાં ભિમપોર ખાતે આવેલા ભારત ઔધોગિક એકમમાં એક કંપની જે ઇજેકશન ફિલીંગ પોસેસ કરતી કંપનીમાં આજે બપોરે અચાનક કંપનીમાં પોડકશન યુનિટમાં એલપીજી ગેસનો બાટલો ફાટતા પાંચ જેટલા વ્યકિતઓ ઘાયલ થયા છે. જેમાં એકની હાલત ગંભીર હોવાથી તેને વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ...









વાપી ભડકમોરા ખાતે રહેતા એક અજાણ્યા યુવાની લાશ કચીગામ ખાતે એક ખેતરમાં ફેંકી દેવાયેલી હાલતમાં દમણ પોલીસને શુક્રવારે મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપી નજીકના ભડકમોરા ખાતે રહેતા ૨૫ વર્ષીય યુવાન સંતોષ ધરમલાલ પાન્ડેને કોઇ અજાણ્યા ઇસમે અજાણ્યા વાહન સાથે અકસ્માત કરી મોત નિપજાવ્યું હતું.
અકસ્માત બાદ સંતોષની લાશને દમણના કચીગામ ખાતે...



દીવમાં ખ્રીસ્તી સમુદાયે પરંપરાગત રીતે થર્ટી ફર્સ્ટને ઉજવી નવા વર્ષને ‘વેલકમ’ કર્યુ હતું. ૩૧મીની મઘ્યરાત્રીએ શ્રઘ્ધા અને ભાવપૂર્વક ઈશુની પ્રાર્થના કરાઈ હતી. આ શુભ દિને ખ્રીસ્તીઓ નાચગાનથી દૂર રહી શરાબને હાથ પણ લગાડતા નથી. ચર્ચમાં જ સમય વીતાવી એક-બીજાને નવા વર્ષની શુભેરછા પાઠવે છે. ત્યારે બીજી તરફ મોટા ભાગનાં સહેલાણીઓ ડાન્સ, ડ્રીન્ક સાથે થર્ટી ફર્સ્ટની ઉજવણીને મનાવવા જ...






દીવનાં ૪૯માં મુકિત દનિની ઉજવણીનો આવતીકાલથી ધમાકેદાર પ્રારંભ થશે. તા.૧૯ થી ૨૨ સુધી વિવિધ કાર્યક્રમો સાથે દીવ ફેસ્ટીવલની શાનદાર ઉજવણી કરવામાં આવશે. ત્રિદિવસીય મહોત્સવમાં આતશબાજી, હોડી અને તરણ સ્પર્ધા, વોઈસ ઓફ દીવ, મ્યુઝીકલ નાઈટ સહિતનાં અનેક કાર્યક્રમો યોજાશે.
પોટુર્ગીઝ શાસનમાંથી દીવને મુકત કરાવવા ઘણા શહીદોએ શહાદત વહોરી પોતાનું બલીદાન આપ્યું હતું. દીવની સાંસ્કતિક...




![Education[1]11](/2009/12/06/images/Education[1]11_b.jpg)











Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.








