જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સોમવારે ફાજલ શિક્ષકોને સમાવી લેવાનો કેમ્પ વનિતા વશિ્રામ ગ્રાઉન્ડ પર યોજાયો હતો. જયાં શહેરની ગ્રાન્ટેડ શાળામાંથી ફાજલ થયેલા શિક્ષકોને નોકરીની નવી તકો મળી હતી. ૮૦ જેટલા
શિક્ષકો ફાજલ થયા હતા તેઓને તેમની પસંદગીની શાળામાં સમાવી લેવામાં આવ્યા છે.
ગુજરાત એજયુકેશન બોર્ડ દ્વારા ગયા વર્ષે જે વર્ગમાં ૬૦થી ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાએ સરાસરી કરીને ઓછી સંખ્યા ધરાવતા વર્ગો બંધ કરવામાં આવ્યા હતા. તેથી મોટી સંખ્યામાં શિક્ષકો ફાજલ થયા હતા. જો કે આ કેમ્પમાં જે...
ગુજરાત ગ્રામ્ય ગૃહનિમૉણ બોર્ડ દ્વારા સાણંદ-અમદાવાદ હાઈવે રચાયેલી બ્રહ્નાણીનગર હાઉસિંગની રચના વખતે આ મંડળીના કુલ ૪૯ લાભાર્થીઓ હતા. જેમાંથી ગુજરાત ગ્રામ્ય ગૃહ નિમૉણ બોર્ડે ૩૪ને મકાન આપવામાં આવ્યા હતા અને ૧૫ને લાભ આપવાનો બાકી હતો. આ લાભાર્થીઓને લાભ મળે તે પહેલા ૧૨ લોકો એ સહકારી મંડળીઓના મદદનીશ જિલ્લા રજિ. (હાલ નિવૃત્ત)ના મેળાપીપણામાં ખોટા...
સાણંદ હાઈવે એક પછી એક અકસ્માતોની વણઝાર સર્જી રહ્યો છે ત્યારે આ સિલસિલો ચાલુ રહેતા શુક્રવારે બપોરે ૧.૦૦ કલાકે સાણંદ -વિરમગામ હાઈવે પર કોલેજ ઓફ ફાયર ટેકનોલોજી નજીક આશરે ૧૦૦ પેસેન્જર લઈને જઈ રહેલી એસ.ટી. બસ રોડસાઈડના ખાડામાં ખાબકતા ૧૫ વર્ષીય કિશોરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજયું હતું. જ્યારે અન્ય એક કિશોરને ગંભીર ઈજાઓ થતા સાણંદ ૧૦૮ વાન દ્વારા...
અકસ્માત ઝોન તરીકે પંકાયેલા સાણંદ હાઈવે પર થતા ભયંકર અકસ્માતોમાં આજે વધુ એક અકસ્માતનો ઉમેરો થયો હતો. અને અકસ્માતોના ખપ્પરમાં વધુ એક માસૂમ જિંદગી હોમાઈ હતી. સાણંદ હાઈવે પર પૂરપાટ જતી ટ્રક નીચે માસૂમ કિશોર આવી જતા તેને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે લઈ જવાતો હતો ત્યારે ગણતરીની મિનિટોમાં જ તેનું પ્રાણ પંખેરું ઊડી ગયું હતું.
સાણંદ પોલીસના એએસઆઈ...