Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

તોરણવેરામાં ૨૮મીએ પશુ સારવાર કેમ્પ

આદિજિન ધર્મયુવક મંડળ વાલકેશ્ર્વર મુંબઈ દ્વારા પશુ સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન તોરણવેરા તા. ચીખલી ખાતે ૨૮મી જાન્યુઆરીના રોજ રાજ્ય સરકાર, જિલ્લા પંચાયત નવસારી પશુપાલન ખાતુ તોરણવેરા, દૂધ મંડળી, વસુધારા ડેરી આલીપોર, ભગવાન મહાવીર વિશ્વ કલ્યાણ ટ્રસ્ટ ખડસુપા તથા વેટરનરી પોલી િકલનિકના સહયોગથી ચીખલીના ધારાસભ્ય નરેશભાઈ એમ. પટેલના પ્રમુખસ્થાને રાખવામાં આવ્યો છે. આ મહાકેમ્પમાં બહોળી સંખ્યામાં પશુપાલકો લાભ લઈ શકે તેવું આયોજન કર્યું છે. જેમાં નિષ્ણાંત પશુ ચિકિત્સકો હાજર રહી સેવા...

રાજ્યના એસસી વિદ્યાર્થીઓમાં બીજો ક્રમ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ૨૦૧૧ની એસએસસી પરીક્ષામાં શાળાના વિદ્યાર્થી પટેલ મિહિર...

ધંધૂકા- બગોદરા માર્ગ પર લકઝરી બસ -ટ્રક વચ્ચે અકસ્માત : બેનાં મોત

ધંધૂકા-બગોદરા રોડ ઉપર ફેદરા પાસે મંગળવારે મોડી રાત્રીના ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા...
 
 

પાસપોર્ટ કચેરીના નવા ફતવાથી હજારો લોકો હેરાન થશે

ગત તા. ૨૩મી જાન્યુઆરીથી કેન્દ્રની રજિયોનલ પાસપોર્ટ કચેરીએ કચ્છના રિન્યુઅલ પાસપોર્ટ અંગેની અરજીઓ જે-તે એસપી...

બેન્ક ખાતામાં જકઈના કલેમ સેટલ કરી શકાશે

એલઆઈસીએ બેન્ક એકાઉન્ટ દ્વારા એલઆઈસીના કલેમનું સેટલમેન્ટ કરવા માટેનો પાઇલટ અભ્યાસ હાથ ઘર્યો છે. જો પાઇલટ અભ્યાસ...
 

More News

 
 

  • Posted On January 25, 04:18 AM
     
    રઝિર્વ બેન્કે ખાસ્સા સમય બાદ ફુગાવાના બદલે વૃિદ્ધ ઉપર જોર આપ્યું છે. સાથે સાથે એવો સંકેત પણ આપ્યો છે કે ભવિષ્યમાં બેન્ક વ્યાજદરમાં ઘટાડો કરવા અંગે વિચારી પણ શકે છે. ખાધ્યપદાર્થોની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો છતાં રઝિર્વ બેન્કે સાવચેતીના પગલારૂપે વ્યાજદરમાં ઘટાડાથી દૂર રહેવાનું મુનાસબિ માન્યું છે. તેનું બીજું એક કારણ એ પણ છે કે, આરબીઆઇ દ્વારા...
     

  • Posted On January 25, 04:18 AM
     
    રાજ્ય સરકારના સામાિયક એવા ‘ગુજરાત’નું લવાજમ ભરવા માટે છેલ્લા કેટલાક દિવસથી સરકારી કર્મચારીઓને જવાબદારી સોંપાઇ છે. પશ્ચિમ કચ્છના માંડવી ખાતે યોજાનારા સદ્ભાવના મશિન અંતર્ગત કુલ પ૦ હજારથી વધુ લવાજમ ભરાવવા માટે જિલ્લાને ટાર્ગેટ અપાયો હોવાનું જાણવા મળ્યું છે. વહીવટી તંત્રના સૂત્રોમાં ગણગણાટ પામેલા મુદ્દાની વિગતો જોઇએ તો છેલ્લા કેટલાક...
     

  • Posted On January 25, 04:17 AM
     
    ધંધૂકાના દેકાવાડામાં ૭૧૧ વર્ષ પુરાણુ અતિ પ્રાચીન શિવાલય આવેલ છે. વાલમ બ્રાહ્નણોના આ કૂળ દેવતા છે.૨૮જાન્યુઆરી, શનિવારે આ શિવાલયનો છôો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવનાર છે. આ પ્રસંગે સવારે ૬ કલાકે પ્રભાતફેરી નીકળશે. તદ્ઉપરાંત લઘુરુદ્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પાટોત્સવ પ્રસંગે ચાર પ્રહરની આરતી તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. આ...
     

  • Posted On January 25, 04:17 AM
     
    સીદસરથી સમસ્ત કડવા પટેલ સમાજ પર સતત આશિષ વષૉવી રહેલા મા ઉમિયાના મંદિરનો રજત જયંતી ઉત્સવ તા.૯ થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન અત્યંત શ્રધ્ધા,આસ્થા અને ઉમંગભેર ઉજવાશે. સૌરાષ્ટ્રભરના કડવા પાટીદાર પરિવારોમાં આ ઉત્સવનું અનોખું વાતાવરણ બંધાઇ ગયું છે.શક્તિના સાનિધ્યમાં સમુત્કર્ષનો મહોત્સવ પટેલો ઉજવશે. સંતોની વિશેષ ઉપસ્થિતિ કાર્યક્રમને વધુ ગરિમા...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.