બિલ્ડર તુષાર ઘેલાણીના આગોતરા જામીન કોર્ટ દ્વારા બુધવારે મંજુર કરવામાં આવ્યા હતા. અન્ય બિલ્ડર રમેશ રાજપરાના પુત્ર નીતનું અપહરણ કરી મારપીટ કરવાનો આરોપ તેમના પર હતો. આ કેસમાં કોર્ટે અગાઉ તુષાર ઘેલાણીના ડ્રાઇવર અને અન્ય એક સાગરીતને જામીન મુકત કર્યા હતા.
રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો દિવસ દરમિયાન રોઝા રાખી આકરી ઇબાદત કરી રહ્યાં છે. આ સમયગાળામાં તેઓ દિવસ દરમિયાન પાણી સુદ્ધા ગળે ઉતારતા નથી જો કે રોજા છુટે ત્યારે સાંજના સમયે ફળાહાર કરતા હોય છે. એનર્જી માટે ફળો મુખ્ય હોય ફળોની ડિમાન્ડમાં ૩૦ ટકાનો જબ્બર વધારો નોંધાયો છે. આ સાથે શ્રાવણ માસ પણ શરૂ હોય ફળોની ખપતમાં જંગી વધારો નોંધાયો છે.
માર્કેટના...
વલસાડના તિથલ રોડ ઉપર સ્થિત શ્રમજીવી વિધ્યામંદિર અને વિધ્યાસંકુલ શાળામાં હાલમાં ચાલી રહેલા અલૂણા વ્રતની સાથે સાથે ગુરૂપૂણિgમાની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ નિમિત્તે ગુરૂપૂણિgમાં વિષય ઉપર વિદ્યાર્થીઓ વકતવ્ય આપ્યુ હતુ. આ સિવાય જુનીયરથી માંડીને ધો.૧૨ સુધીની વિદ્યાર્થીનીઓએ અલૂણાની રાણી, કેશગુંફન અને આરતીની થાળી શણગાર જેવા સ્પધૉત્મક...
જિલ્લાના સાહસી ખેડૂતો દર વર્ષેનસીબ અજમાવીને કપાસના થાપણિયા વાવેતરનો જુગાર ખેડે છે. કોરામાં વાવેતર કરવાના આ સાહસને આગોતરા વાવેતર તરીકે પણ ઓળખવામાં આવે છે.થોડો મોડો પણ ધીમી ધારે સારો વરસાદ થતા જિલ્લામાં હજારો હેકટર જમીનમાં વાવેલા કપાસના થાપણિયા વાવેતરથી ખેડૂતોને ફાયદો થશે.
સારા પાકનો ઉતારો લેવા માટે જિલ્લાના ખેડૂતો વાવેતર પધ્ધતિમાં અવનવા...