About the Festival
આસો માસની અમાસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર ભારતીય સભ્યતા, સંસ્કૃતિનો એક મુખ્ય તહેવાર છે. દિવાળીનો તહેવાર ઉજવવા પાછળ અનેક કથાઓ અને લોકકથાઓ પ્રચલિત છે પરંતુ તે બધાની પાછળનો સાર એક જ છે બુરાઈ ઉપર અચ્છાઇની જીત, સત્ય ઉપર અસત્યની જીત. આ વર્ષે આ તહેવાર 26મી ઓક્ટોબરે છે.
દિવાળી વાસ્તવમાં એક તહેવાર નથી પણ આ તહેવારોનો સમૂહ છે. દિવળીનો તહેવાર 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે. સૌથી પહેલા આસો માસની તેરસે ધનતેરસનું પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. તેના બીજા દિવસે યમરાજના નિમિત્ત નરક ચતુર્થી...Read More
Festival’s Gallery
આ આસાન મંત્ર બોલી દીવો પ્રગટાવો, મળશે ભરપૂર ધન-સંપત્તિ
- દિવાળી ઉપર આસાન મંત્રથી દેવી-દેવતાઓને દીપદાન કરી ઘરના ખૂણા-ખૂણામાં દીવો પ્રગટાવો
હિન્દુ ધર્મ પંરપરાઓમાં આસો અમાસ અને દિવાળીની શુભઘડીમાં દીપદાન ખૂબ જ મંગળકારી માનવામાં આવ્યું છે. આ સુખ-સમૃદ્ધિની દરેક કામનાને પૂરી...
દિવાળીએ ઋષિ-મુનીઓએ તૈયાર કરેલ વિધિથી લક્ષ્મી પૂજા કરો
આસો માસની અમાસે દિવાળી મનાવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજાનું વિધાન છે. લક્ષ્મી પૂજાની વિધિ સનતકુમાર સંહિતાના આધારે લખવામાં આવી છે. આ તહેવાર શા માટે ઉજવવામાં આવે છે આ બાબતે એક કથા પ્રચલિત છે.
એક સમય ઋષિઓએ બધા...
દિવાળીમાં ક્યારે અને કેવી રીતે કરશો તિજોરીની ખાસ પૂજા?
જો તમે રાશિ પ્રમાણે તિજોરીની પૂજા કરશો તો આખુ વર્ષ તમારી તિજોરી રૂપિયાથી ભરેલી રહેશે. તિજોરી, ઘરમાં રૂપિયા રાખવાની જગ્યા કે વેપાર સ્થળના ગલ્લા(રૂપિયા રાખવાની જગ્યા)ની પૂજા જો રાશિ પ્રમાણે કરશો તો ક્યારેય રૂપિયાની તંગી...
ધનતેરસનાં શુભ મુહૂર્ત
સવારે ૬.૪૧થી ૮.૦૭ સુધી અમૃત ચોઘડિયુ-ચંદ્રની હોરા.૯.૩૨થી ૧૦.૫૮ ગુરુની હોરા, શુભ ચોઘડિયું. સવારે ૧૧.૪૧થી ૧૪.૪૧ શુક્ર-બુધ-ચંદ્રની હોરા ઉત્તમ.બપોરે ૧૫.૧૫થી ૧૮.૦૬ લાભ-અમૃત ચોઘડિયા-ગુરુની હોરા શ્રેષ્ઠ.સાંજે ૧૮.૦૬ થી ૨૧.૪૧ સુધી ચલ...
ધનતેરસઃ આ યંત્રપૂજાથી મળશે દુનિયાની દરેક ખુશી
કોણ નથી ઈચ્છતું કે તેની પાસે અગણિત ધનસંપત્તિ હોય. તેને દુનિયાના દરેક એશો-આરામ મળે. ક્યારેય કોઈ વાતની ખોટ ન પડે. ક્યારેય કોઈ વસ્તુની કમી ન હોય. જો તમે પણ એવું ઈચ્છતા હોવ તો આ ચમત્કારી યંત્રના માધ્યમથી તમારું આ સપનું પૂરું થઈ...
લક્ષ્મી સદાય રહેશે તમારા ઘરે, આ 9 વાતોનું ધ્યાન રાખો
શું તમે રૂપિયાના અભાવમાં પરેશાન થઈ ગયા છો? તમે ઈચ્છો છો કે તમને આ પરેશાનીમાંથી છૂટકારો મળી જાય. તમારા ઘરમાં ક્યારેય લક્ષ્મીની ખોટ ન પડે તો આજે અમે તમને લક્ષ્મીની એ નવ કલાઓ વિશે બતાવીએ કે જેની હોવાથી જીવનનું દરેક સુખ પૂર્ણ...
ખૂબ ધનલાભ થશે, ધનતેરસથી દિવાળી સુધી બોલો આ મંત્ર
શાસ્ત્રો પ્રમાણે ભગવાન ગણેશ પરબ્રહ્મના જ પાંચ સ્વરૂપોમાં એક છે. ગણપતિઅથર્વશીર્ષ પ્રમાણે ગણેશને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, નવગ્રહ, પંચભૂતો અને બધા દેવતાઓનું જ સ્વરૂપ બતાવી ગણપતિ અપાર બ્રહ્મ શક્તિ અને...
દિવાળીમાં આ ત્રણનું પૂજન તમને માલામાલ બનાવશે
દિવાળી પર ધનની દેવી મહાલક્ષ્મીની પૂજાની સાથે- સાથે શ્રી ગણેશ અને દેવી સરસ્વીતીની પૂજા કરવાનું વિધાન છે.મહાલક્ષ્મીનાં આશીર્વાદથી ભક્તને ધન, યશ, માન- સન્માન પ્રાપ્ત થાય છે. આ દિવસે ખાસ કરીને લક્ષ્મી પૂજાનું વિશેષ મહત્વ હોય...
Festival’s Significance
Mythological Stories
Pooja Process
દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનની તૈયારીઓ સાંજના સમયથી શરૂ કરો. એક ચોકી ઉપર માતા લક્ષ્મી અને ભગવાન શ્રીગણેશની મૂર્તિઓને એવી રીતે રાખો કે લક્ષ્મીની જમણી દિશામાં શ્રીગણેશ રહે અને તેમનું મુખ પૂર્વ દિશા તરફ રહે. તેની સામે બેસીને ચોખા ઉપર કળશની સ્થાપના કરો. વરુણના પ્રતીક આ કળશ ઉપર એક નારીયળ લાલ વસ્ત્રમાં લપેટી એવી રીતે રાખો કે તેનો આગળનો જ ભાગ જોવા મળે.
બે મોટા દીવા લઈ એકમાં ઘી અને બીજામાં તેલ ભરીને રાખો. એકને મૂર્તિઓના ચરણોમાં અને બીજાને ચોકીની જમણી તરફ રાખો. તે સિવાય એક નાનો દીવો ગણેશજીની પાસે રાખો. પછી શુભ મૂહુર્તના સમયે જળ, મૌલી,......Read More
Recipes