Posted On May 21, 07:30 PM
આજથી બરાબર 22 વર્ષ પહેલાં 21 મે, 1991ના દિવસે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં તામિલનાડુના પેરામ્બુદુર ખાતે હત્યા કરી નાખવામાં આવી હતી. રાજીવ ગાંધીનો ભારતના પ્રતિષ્ઠિત નેહરુપરિવારમાં જન્મ થયો હતો પણ આમ છતાં તેમને રાજકારણમાં આવવાની કોઈ ઇચ્છા નથી. જોકે માતા અને નાના ભાઈ સંજય ગાંધીના મૃત્યુ પછી તેમને નાછુટકે...