




રાજીવ રંજન ઝા
એનએમડીસીની મિસાલ જોઇને તો એવું લાગે છે કે સરકારને પોતના ડિસઇન્વેસ્ટમેન્ટના કાર્યક્રમ માટે પબ્લિક ઇશ્યૂઓ એટલે કે આઇપીઓ અને એફપીઓનો રસ્તો છોડીને ક્યુઆઇપીનો જ રસ્તો પંસદ કરી લેવો જોઇએ. આજે આ ઇશ્યૂનો છેલ્લો દિવસ છે.
ગઇકાલ સાંજ સુધી રિટેલ ક્વોટામાં ફકત 2.85% એટલે કે 0.0285 ગણી અરજીઓ! મોટા વ્યક્તિગત રોકાણકારો (એનઆઇઆઇ)ની શ્રેણીમાં તો આનાથી પણ ખરાબ સ્થિતિ - ફકત 0.61%...

રાજીવ રંજન ઝા
બજારમાં એ ધારણા જોર પકડી રહી છે કે માર્ચમાં ભારતીય બજાર ઠંડું જ રહેશે. તેની પાછળ વીતેલા વર્ષોનો ઇતિહાસ છે. જ્યારે ભવિષ્ય અનિશ્ચિત લાગે છે તો લોકો અતીતમાં જાય છે. આ વિચારવું સ્વાભાવિક જ છે કે જો વીતેલા વર્ષોમાં માર્ચ મહિનામાં ભારતીય બજાર તૂટવાનો કે ઠંડો પડવાનો રિવાજ રહ્યો છે, તો આ વખતે પણ એવું જ થવાની આશા વધારે લાગે છે. પરંતુ કોઇ પરિણામ નીકાળીએ તે પહેલાં વીતેલાં...

![rajeev_ranjan_jha[1]](/2010/03/09/images/rajeev_ranjan_jha[1]_b.jpg)







રાજીવ રંજન ઝાબજેટની ઠીક પહેલાં બજારની આશા અને આશંકાઓ આમ-તેમ ઝૂલતી રહે છે.
બજેટને લઇને ક્યારેક કહેવામાં આવે છે કે ઘણી આશાઓ બાંધવામાં આવી છે અને નાણાંમંત્રી આ આશાઓને પૂર કરવાની સ્થિતિમાં નથી. ક્યારેક કહેવામાં આવે છે કે બજાર આ બજેટથી ઘણી ઓછી આશાઓ લગાવી રહ્યું છે અને આ વાત બજેટ પછીની શક્યતાઓ માટે સારી છે. હવે રેલવે બજેટને લઇને બજારમાં એ આશા જાગી છે કે સામાન્ય બજેટમાં પણ કદાચ...

રાજીવ રંજન ઝા
એનટીપીસીના પબ્લિક ઇશ્યૂ (એફપીઓ) બાદ બજારના જાણકારોને લાગ્યું હતું કે કદાચ સરકાર તેમાંથી કંઇક શીખ લેશે.
હવે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન આરઇસીના એફપીઓએ સાબિત કર્યું છે કે સરકાર શીખ શીખવાનું જાણતી નથી. સરકારી નીતિઓ નક્કી કરનાર શીર્ષસ્થ લોકોમાંથી કેટલાંક લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે સરકારના ખિસ્સામાં તો નાણાં આવી ગયા ને, એ વાતથી શું ફરક પડે છે કે...










રાજીવ રંજન ઝા
બજેટની ઠીક પહેલાં ફર્ટિલાઇઝર સબ્સિડીની નીતિમાં મોટો ફેરફાર એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે સરકાર આર્થિક સુધારાના રસ્તામાં આગળ વધી રહી છે.
સરકારે સામાન્ય બજેટની ઠીક પહેલાં ફર્ટિલાઇઝર સબસિડી જેવી રાજનીતિ રૂપથી બેહદ સંવેદનશીલ વિષય પર આર્થિક સુધારાને આગળ વધારવાનું સાહસ દેખાડયું છે. તેના લીધે આર્થિક સુધારા અંગે બજારમાં ભરોસો વધશે. આ કદમ સ્પષ્ટતા કરે છે કે...

રાજીવ રંજન ઝા
આફ્રિકાના ઝેન સોદાની વાચતીચના સમાચારથી છેલ્લાં બે દિવસ સુધી ભારતી એરટેલનો શેર પિટાઇ ગયો, પરંતુ ત્યારબાદ બુધવારે ફરીથી ભારતી એરટેલના શેરમાં થોડીક રિકવરી જોવા મળી, પરંતુ બજારની ધારણા હજુ પણ એકદમ નકારાત્મક છે.
બજારનો ડર શું છે? આનંદરાઠી સિક્યોપિટીના તાજા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઝેન સોદા પાર પડે તો ભારતીય શેરહોલ્ડરોને 5-8%ની નુક્સાની જાય તેવી...


રાજીવ રંજન ઝા
દર વર્ષે બજેટનો સમય આવતા જ દરેક લોકોની રેવડીઓ મેળવવાની આશાઓ વધી જતી હોય છે. પરંતુ શું આ વર્ષે નાણાંમંત્રી રેવડીની વહેંચણી કરશે? મને તો નથી લાગતું. રેવડીઓ સૌથી વધુ કયારે વેચાય છે - ચૂંટણીઓ પહેલાં. અત્યારે તો કોઇ ચૂંટણીનો પડછાયો પણ દેખાતો નથી. ચૂંટણી સિવાય સરકારી ખજાનો દવા-મલમ માટે ખૂલે છે. પરંતુ અત્યારે તો સામાન્ય માનવીના ખિસ્સા અને ખુદ સરકારી ખજાના સિવાય કોઇ...












રાજીવ રંજન ઝા
એક ટ્રેડર અને એક રોકાણકારની સમસ્યા હંમેશા અલગ હોય છે, તેમનો ડર અને લાલચ પણ ઘણા અલગ પ્રકારના હોય છે.
જયાકે કોઇ એક ટ્રેડરને સૌથી વધુ ડર લાગી રહ્યો હોય ત્યારે તે સમયે એક રોકાણકાર માટે લાલચી બનવું સૌથી સારી તક હોય છે. પરંતુ ક્યારે ડરવું ઠીક અને ક્યારે લાલચી બનવું, આ સમજવા માટે બંનેના વિચારો પણ એકદમ અલગ હોય છે. એક ટ્રેડરની નજર બજારની ચાલ પર હોય છે, તેમના મોમેંટમ પર...





રાજીવ રંજન ઝા
ફરી એક વિદ્વાન સમિતિ બની, સરકારે ઢંઢેરો પીટાવીને આ સમિતિનો રિપોર્ટ પોતાના હાથમાં લીધો અને પેટ્રોલ, ડિઝલ, રસોઇ ગેસ (એલપીજી)ના ભાવ વધારવાની ભૂમિકા તૈયાર થઇ ગઇ.
આ સમિતિ અને સરકાર આપણને બતાવી રહી છે કે જ્યારે આપણે આપણી જિંદગીની ગાડી ચલાવીએ છીએ, આપણી રસોઇ બનાવીએ છીએ તો મજબૂર સરકારને કેટલી સબ્સિડી આપવી પડે છે. પરંતુ સરકારે પેટ્રોલિયમ કિંમતોના પૂરા મામલા પર એક...






રાજીવ રંજન ઝા
શુક્રવારે જ્યારે નિફ્ટી 4950ની આસપાસની સપાટી પર પહોંચી તો ફરીથી રિકવર થઇ તો એવી ધારણા જોવા મળી કે ઘટાડો પૂરો થઇ ગયો છે. પરંતુ બીજીબાજુ બજારમાં હવે 4800 અને 4700ની સપાટીની ચર્ચા છે. આમ, બીજી રીતે જોવા જઇએ તો એક ફરીથી ઉછાળો ભલે જોવા મળે, પરંતુ ત્યારબાદ નિફ્ટીને ફરીથી નીચે જવું જોઇએ. આજે સવારે આંતરરાષ્ટ્રીય બજારોના સંકેત સારા નથી. અમેરિકન બજારોમાં શુક્રવારે ડાઉજોન્સમાં...

રાજીવ રંજન ઝા
તાજેતરમાં જ નાણાંમંત્રી પ્રણવ મુખર્જીએ ઘણી વખત આશા વ્યક્ત કરી છે ક આ નાણાંકીય વર્ષમાં ભારતનો જીડીપી દર 7.5 થી 8% વચ્ચે રહી શકે છે.
તાજેતરમાં જ તેમણે ક્યારેક 7.5% ની વાત કરી તો ક્યારેર 7.75% અને ક્યારેક 8% નો સંકેતો આપ્યો. પરંતુ આ સરકારી તંત્રમાં વધુ એક પ્રણવ છે અને તેમણે પણ અર્થતંત્રની દશા-દિશા અંગે કંઇ ઓછી ગંભીરતાથી લઇ શકાય નહિં. અને તે છે ચીફ સ્ટેટિશિયન ઓફ...

રાજીવ રંજન ઝા
ભારતીય શેરબજારનો મિજાજ જરા અધીરો છે અને એટલે જ જો એક નાનકડી ચોક્કસ સપાટીમાં થોડોક સમય પસાર કરવો પડે તો તે બેચેન થઇ જાય છે.
બીજીબાજુ ટ્રેડરો અને રોકાણકારોમાં બેચેની થવા લાગી છે. બજાર વારંવાર ઉપર જશે તેવી આશા હોય છે, પણ ઉપલી સપાટીએ વેચવાલીનું દબાણ આવી જાય છે. વારંવાર નીચે પડવાનો ડર, પરંતુ થોડુંક નીચે જતા ખરીદીનો સહારો મળી જાય છે. આમ, ભારતીય બજારના આ દોરે થોડું...

રાજીવ રંજન ઝા
જ્યારે તમે આ પંક્તિ વાંચી રહ્યા હશો, તે સમયે બજાર વિપ્રોના પરિણામોનું ચિંતન કરી રહી હશે.
વિપ્રો જ નહિં, તમામ આઇટી કંપનીઓને આવનારા દિવસોમાં એક મોટો પડકાર ઝીલવાનો છે. આ પડકાર છે પોતાના કર્મચારીઓને રોકી રાખવાનો. હવે પહેલા કરતાં વધારે મજબૂત દોરીની જરૂર પડશે એ જ મુશ્કેલ છે. કારણ ેક કર્મચારીઓને કંપનીમાંથી બહાર ખેંચનાર દોરી વધુ મજબૂત થવા લાગી છે. હવે સમાચાર આવી...





રાજીવ રંજન ઝા
સોમવારના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટીએ ફરીથી 5300ની સપાટી પાર કરવામાં હિચકાટ દેખાડી હતી, છતાંય એશિયા મજબૂત હતું, યુરોપિયન બજારમાં તેજી હતી અને ભારતમાં નિકાસના આંકડા સારા આવ્યા હતા.
જો કે અહિં ત્રિમાસિક પરિણામો પહેલાની હિચકાટ છે. એક્કા-દુક્કા કંપનીઓના પરિણામો ભલે બજાર સામે આવવા લાગ્યા હોય, પરંતુ બજાર ઇન્ફોસીસના પરિણામો જાહેર થયા બાદ જ ત્રિમાસિક પરિણામોની મોસમ...




રાજીવ રંજન ઝા
સત્યમ કોમ્પ્યુટરનું કૌભાંડ બહાર આવ્યાને પૂરૂં એક વર્ષ થઇ ચૂકયું છે.
એક વર્ષ પહેલાં બી.રામલિંગ રાજૂએ પોતાના ગુનો કરારનામ પર લખીને સ્વીકાર કર્યો હતો કે સત્યમના ખાતાઓમાં વર્ષોથી ગડબડો કરવામાં આવી રહી હતી. ત્યારપછી થી અત્યારસુધીમાં સત્યમની વાર્તા પૂરૂં એક ચક્કર લગાવી ચૂકી છે. સત્યમ હવે મહિન્દ્રા સત્યમ બની ગઇ છે. નવા મેનેજમેન્ટના હાથોમાં ગયા બાદ કંપની...




રાજીવ રંજન ઝા
બજાર માટે વીતેલા વર્ષ અંગે ફકત એક જ વાત કહી શકાય કે તેની ચાલ લોકોની ધારણા કરતાં અલ-અલગ ચાલતી રહી.
અમારી નજર પણ સતત તેની હલચલો પર ટકી રહી, તો જરા આત્મવિશ્લેષ્ણ કરી લઇએ. અમારી કેટલીક જૂની વાતો અહિં રાખીએ છીએ, તમે જાતે જ દેખો કે ક્યાં અમે બજારની ચાલ પકડી શકયા અને ક્યાં એકદમથી ચૂકી ગયા!
05 જાન્યુઆરી: આ વર્ષે કોઇપણ જાતની ઉથલપાથલ વગર નીકળી ગયા, તો ત્યારબાદ બજારમાં...


રાજીવ રંઝન ઝા
મુબારક હો, સરકારને મોંઘાવરી પર કાબૂ મેળવવા પોતાની નાકામી તોડવા માટે એક નવો રસ્તો મળી ગયો છે. આ માથું કોઇનું નહિં પરંતુ દેશનું પેટ પાળનાર ખેડૂતોનું છે. નાણાંમંત્રી પ્રણવ મુખર્જીએ તાજેતરમાં જ એક મુલાકાતમાં કહ્યું કે સરકાર ખેડૂતોને ઘઉં, ચોખા, શેરડી વગેરે પર સૌથી વધુ ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઇસ) આપી રહી છે તેના લીધે સૌથી વધુ મોંઘવારી વધી છે. લો સાહેબ, ખેડૂતોને...

વર્ષ ૨૦૧૦માં ભારતના અર્થતંત્રનો વૃદ્ધિદર ૭.૫ ટકાથી ૮ ટકા સુધી રહેવાની આશા છે. જોકે તે સાથે જ ફુગાવાનો દર પણ વધશે. મોર્ગન સ્ટેન્લીનું અનુમાન છે કે માર્ચ-૨૦૧૦ સુધીમાં મોંઘવારીનો દર રિઝર્વ બેન્કના પાંચ ટકાના અંદાજ કરતાં ઘણો વધારે, સાત ટકા સુધી પહોંચી જશે. ઔધોગિક ઉત્પાદનમાં વૃદ્ધિને ઘ્યાનમાં લેતાં એવું લાગે છે કે રિઝર્વ બેન્ક આગામી વર્ષમાં જાન્યુઆરીથી બેન્ચમાર્ક દરોમાં ૧.૫ ટકા...




રાજીવ રંજન ઝા
અમને કંપનીઓ પાસેથી હંમેશા આશા હોય છે કે આપણા કામકાજ સાથે જોડાયેલ મહત્વપૂર્ણ જાણકારી, તેમાંય ખાસ કરીને એવી જાણકારી કે જે તેના શેર ભાવ પર અસર કરી શકતી હોય, તેને તરત પોતાના દરેક શેરહોલ્ડરોને બતાવે. તેના માટે કંપની આ પ્રકારની દરેક સૂચનાઓ એક્સચેન્જોને આપે છે. પરંતુ શું આવી જ જવાબદારી નિયામક (રેગ્યુલેટરી) સંસ્થાઓની નથી બનતી? જો તે કોઇ કંપની પર કાર્યવાહી કરી રહી હોય,...




રાજીવ રંજન ઝા
આખરે ભારતીય શેરબજાર વહેલાં શરૂ થવા અંગેના અંદાજોનો સિલલિસો પૂરો થઇ ગયો, પરંતુ નિર્ણયનું અંતિમ પગલું સરળ રહ્યું નથી.
આ કામ સંમતિના વાતાવરણથી થતું તો વધારે સારૂં રહ્યું હોત. જો કે મોટાભાગના બ્રોકિંગ કંપનીઓની સલાહ આની વિરૂદ્ધ હતી, આથી પૂરા બજારમાં સામાન્ય સંમતિ બનવી મુશ્કેલ દેખાઇ રહી હતી. પરંતુ અંતમાં દેસના બંને અગ્રણી એક્સચેન્જોના મતભેદ પણ ચોખ્ખા દેખાઇ...






અરૂણ કેજરીવાલ
ડીબી કોર્પ એક મોટું મીડિયા હાઉસ છે અને તેનું ફલેગશિપ અખબાર 'દૈનિક ભાસ્કર' હિન્દીમાં પ્રકાશિત થાય છે. આ ગ્રૂપના અખબારના વાચકોની સંખ્યા 1.55 કરોડ છે. કંપનીએ 1995-2009ના સમયગાળામાં જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી છે. કંપનીએ ફકત 14 વર્ષના સમયગાળામાં એક રાજ્યથી લઇને 11 રાજ્યોમાં પોતાનું કાર્યક્ષેત્ર ફેલાવયું છે. આ સમયગાળામાં કંપનીએ પાંચ અખબારની આવૃ્ત્તિથી 48 આવૃત્તિ સુધીની સફર પૂરી...





રાજીવ રંજન ઝા
છેલ્લા કેટલાક મહિનાઓથી વિશ્લેષકોની સલાહ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે શેરબજાર એક-બે અઠવાડીયા સુધી સીમિત દાયરામાં જ રહેશે. છેલ્લા બે દિવસથી નિફ્ટી દિવસભર 50-75 જેવા નાના પોઈંટની વચ્ચે ફરી રહ્યો છે. જોકે ગઈકાલના બજારમાં નિફ્ટી પહેલાના દિવસોની સરખામણીએ ઉપરમાં રહ્યો હતો. જોકે જ્યારે પણ બજાર આવી ચાલ ચાલે છે ત્યારબાદ જરૂર કોઈ મોટો ફેરફાર નોંધાવે છે.
હાલમાં મળી...










Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.








