શું તમે રૂપિયાના અભાવમાં પરેશાન થઈ ગયા છો? તમે ઈચ્છો છો કે તમને આ પરેશાનીમાંથી છૂટકારો મળી જાય. તમારા ઘરમાં ક્યારેય લક્ષ્મીની ખોટ ન પડે તો આજે અમે તમને લક્ષ્મીની એ નવ કલાઓ વિશે બતાવીએ કે જેની હોવાથી જીવનનું દરેક સુખ પૂર્ણ થઈ જાય છે. જે વ્યક્તિમાં લક્ષ્મીની આ નવ કલાઓનો વિકાસ થાય છે, લક્ષ્મી ત્યાં સ્થાયી રીતે નિવાસ કરવા લાગે છે.
વિભૂતિઃ- સાંસારિક કર્તવ્ય નિભાવતા દાન રૂપી કર્તવ્ય જે નિભાવે છે એટલે કે શિક્ષા, દાન, રોગી સેવા, જળદાન વગેરે કર્તવ્ય લક્ષ્મીની વિભૂતિ છે જે દરેક લક્ષ્મીની પહેલી શક્તિ છે.
નમ્રતાઃ- બીજી શક્તિ નમ્રતા છે જેમાં બંને કળાઓનું મિશ્રણ થાય છે તે વ્યક્તિને લક્ષ્મી ખૂબ ઉપર ઉઠાવે છે.
કાન્તિઃ- જ્યારે ઉપર લખેલી બંને કળાઓ આવે છે ત્યારે લક્ષ્મીની ત્રીજી કળા કાંતિનું પાત્ર બની જાય છે.
તુષ્ટિઃ-આ ત્રણેય કળાઓના એક થઈ ગયા બાજ ચોથી કળાનું આગમન પોતાની જાતે જ થઈ જાય છે. વાણી સિદ્ધિ, વ્યવહાર, નવું કાર્ય અને પુત્ર પ્રાપ્તિ જેવા શુભ કાર્ય થવા લાગે છે.
કીર્તિઃ- આ લક્ષ્મીની પાંચમી કળા છે, તેની ઉપાસના વ્યક્તિનું જીવન ધન્ય થઈ જાય છે, સંસારમાં તેમની કીર્તિ ફેલાવે લાગે છે.
સન્નતિઃ- કીર્તિ મળવાથી લક્ષ્મીની છઠ્ઠી કળા સન્નતિ મુગ્ધ થઈને બિરાજમાન થઈ જાય છે.
પુષ્ટિઃ- આ કળા દ્વારા સાધક પોતાના જીવનમાં સંતુષ્ટીનો અનુભવ કરાવે છે. તેને પોતાના જીવનનો સાર ખ્યાલ આવે છે.
ઉત્કૃષ્ટિઃ-આ કળા જીવનમાં સુખ અને વૃદ્ધિ વધે છે.
રિદ્ધીઃ- આ ખૂબ મહત્વપૂર્ણ કળા છે જે બાકી સાત કળાઓના હોવાથી વ્યક્તિ પોતાના જીવનમાં સમાહિત થઈ જાય છે