Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

અમદાવાદીઓની આવી સાહસવૃત્તિ તમે નહીં જોઇ હોય!

 
 
 
Source: Divyabhaskar.com   |   Last Updated 12:46 PM [IST](14/06/2011)
 
|  
 
 
1 of 4 Photos
અમદાવાદીઓની આવી સાહસવૃત્તિ તમે નહીં જોઇ હોય!
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 2

 

અમદાવાદના મણીનગર ખાતે ભૈરવનાથથી ઇસનપુર જતા રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ ખોદકામની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેને લીધે હાલ પુરતો એ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે ત્યાંથી પસાર થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ ઝડપીયુગમાં સમયનો બચાવ કરવા માટે અમદાવાદીઓએ પોતાની સાહસવૃતિના દર્શન આ રોડ પર કરાવ્યા હતા અને માટીના ઢગલાં પરથી પોતાના વ્હિકલ પસાર કરી રહ્યાં છે. (તસવીર- કલ્પિત ભચેચ)
 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.